રાષ્ટ્રીય

September 6, 2024 9:42 AM

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગઈકાલે કપિલ પરમારે પેરા જુડો મેન્સ J1- 60 કિલોગ્રામ ઈવેન્ટમાં બ્રાઝિલના એલિલ્ટન ડી ઓલિવિરાને 10-0થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગઈકાલે કપિલ પરમારે પેરા જુડો મેન્સ J1 - 60 કિલોગ્રામ ઈવેન્ટમાં બ્રાઝિલના એલિલ્ટન ડી ઓલિવિરાને 10-0થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.જુડોમાં ભારતનો આ પ્રથમ પેરાલિમ્પિક ચંદ્રક છે. તેમની આ જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ અને યુવા બાબતો...

September 6, 2024 9:40 AM

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે.

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં મોબાઇલ વાન દ્વારા 38 સ્થળોએ 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવે ડુંગળીનાં વેચાણ માટે ક્રૃષિ ભવન ખાતે મોબાઇલ વાનને લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવ...

September 6, 2024 9:39 AM

કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી છે કે આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ 2021-2022 બેચ પછીથી અમલી બનાવાશે.

કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી છે કે આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ 2021-2022 બેચ પછીથી અમલી બનાવાશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, શ્રી જાધવે જણાવ્યું હતું કે આ બાબતે વિદ્યાર્થીઓની ચિંતાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની ભલામણ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સમિતિ...

September 6, 2024 9:38 AM

પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડૉ બિરુપક્ષ બિસ્વાસ અને ડૉ અવિક ડેને બરતરફ કરી દીધા છે.

પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડૉ બિરુપક્ષ બિસ્વાસ અને ડૉ અવિક ડેને બરતરફ કરી દીધા છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં પીજીટી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવાના કેસ બાદ તેમના નામો સામે આવ્યા છે. આ બંને ઉપર પશ્ચિમ બંગાળની વિવિધ મેડિકલ કોલેજોમાં જુનિયર ડોક્ટરો તેમજ શિક્ષકોને ...

September 6, 2024 9:36 AM

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે 11 સપ્ટેમ્બર સુધી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણા, તટીય કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં નવમી સપ્...

September 6, 2024 9:35 AM

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને પૂરથી પ્રભાવિત લોકોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને પૂરથી પ્રભાવિત લોકોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, વીમા કંપનીઓને વિશેષ શિબિરોનું આયોજન કરીને દાવાઓની પ્રક્રિયા ઝડપથી પ...

September 6, 2024 9:34 AM

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ લગભગ 2 લાખ ખેડૂતોને અસર થઈ છે.તેમણે કહ્યું કે, ખાસ કરીને ફૂલો અને હળદરના પાકને ઘણું નુકસાન થયું છે. શ્રી ચૌહાણ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આંધ્રપ્રદેશ અને ...

September 6, 2024 9:32 AM

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જમ્મુ સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે આ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9મી સપ્ટેમ...

September 6, 2024 9:31 AM

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામો સામેલ છે.. કેન્દ્રશાસિત પ્રદ...

September 6, 2024 9:30 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવા, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી તેમજ ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપના ક્ષેત્રોમાં ચાર સમજૂતીપત્રો પર પર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.