રાષ્ટ્રીય

September 6, 2024 7:58 PM

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળ સંચય જન ભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24 હજાર 800 સ્થળો વિકસાવવાના “જળ સંચય જન ભાગીદારી” પહેલનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જન ભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે, જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી ...

September 6, 2024 8:05 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતના વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે. નવી દીલ્હીમાં પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કારમેળવનાર શિક્ષકો સાથેના સંવાદમાં તેમણે માતૃભાષામાં શિક્ષણ આપવાનું અનેવિ...

September 6, 2024 7:49 PM

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં પીએલઆઇ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિતરાહત યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસોકરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એવી જ રીતે સરકારે આ ક્ષેત્રમાં નવકલ્પના માટેવિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 50 લાખ રૂપિયાની મંજૂરી આપી છે. કેન્દ્રિય કાપડમંત્રી ગીરીરાજસિં...

September 6, 2024 7:47 PM

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC મહત્વની પહેલ

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC એટલે કે,ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરીડોર મહત્વની પહેલ છે. કેન્દ્રિય વાણિજય મંત્રી પિયુષ ગોયલે આજે દિલ્હીમાંયોજાયેલ ભારત-મધ્યપૂર્વ વેપાર સંમેલનમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભારતજી-20 સ...

September 6, 2024 7:37 PM

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળી ત્યારથી ભાજપે જમ્મુ અને કાશ્મીરને મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે, કલમ 370 હવે ઇતિહાસનો ભ...

September 6, 2024 3:30 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, જળદાન એ સૌથી મોટું દાન છે. પાણીને બચાવવાની દિશામાં ગુજરાતમાં અનેક સફળ પ્રયત્ન થયા છે. આ પહેલથી ગુજરાતમાં લગભગ 24 હજાર 800 વર્ષા જળ સંચય સંરચનાઓનું નિર્માણ કરવામાં આવશે. જળ સ...

September 6, 2024 2:39 PM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી સાથે જાપાનના ટોક્યોમાં બેઠક કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી તારો કોનો સાથે જાપાનના ટોક્યોમાં ભારત-જાપાન ડિજિટલ સંબંધ મજબૂત કરવા અંગે બેઠક કરી હતી. બંને નેતાએ ભવિષ્યની તકનીકી અને પ્રગતિ અંગે ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. અગાઉ, શ્રી વૈષ્ણવે ભારત-જાપાન વ્યૂહાત...

September 6, 2024 2:32 PM

આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન્જિનિયરોને તૈનાત કરાયા

આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે તથા પૂર પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન્જિનિયરોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે સેનાના વધારાના એકમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓ...

September 6, 2024 2:26 PM

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાષ્ટ્રીય રમત દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી

મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાષ્ટ્રીય રમત દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી.., માહિતી અને પ્રસારણ મંત્રાલયે 27મી ઓગસ્ટથી 30મી ઓગસ્ટ દરમિયાન મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ અને જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હીમાં “ખેલ ઉત્સવ 2024”નું આયોજન કર્યું હતું. પોતાની પ્રથમ આવૃ...

September 6, 2024 9:43 AM

મ્બર સુધી લંકેન્દ્ર સરકારે નેશનલ મીન્સ-કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેબાવી છે

કેન્દ્ર સરકારે નેશનલ મીન્સ-કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ ધોરણ 8 પછી ડ્રોપઆઉટ અટકાવવા અને ધોરણ 12 સુધી તેમનું સ્થાયીકરણ કરવા માટે આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.