રાષ્ટ્રીય

September 7, 2024 7:15 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે પટના ખાતે હાઈટેક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે પટના ખાતે હાઈટેક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી, જેને વિશ્વની બીજી સૌથી મોટી હોસ્પિટલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર બિહારને સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ સાથે 5હજાર 400 બેડની હોસ્પિટલના વિકાસ માટે સહ...

September 7, 2024 3:24 PM

ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરાચીના અધિક પોલીસ મહાનિરીક્ષકે, પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ મહિલા અને નવ પુરૂષો સહિત 12 વધુ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.. એક દિવસ પહેલા પણ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સિંધના પ...

September 7, 2024 3:22 PM

ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે 564 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે

ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે 564 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે.જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,કૃષિ વિભાગ અને બાગાયતી સહિતના વિભાગોમાં નાણાં ફાળવી પુરથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવશે. ગઈકાલે રાજ્યની વિધાનસભામાં ડૉ. સાહાએ જણાવ્યું ...

September 7, 2024 3:20 PM

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓ દર્શાવી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓ દર્શાવી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે. ગયા મહિનાની નવમી તારીખે કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ રાજ્ય વિધાનસભાએ આ વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયકમાં જો પી...

September 7, 2024 3:17 PM

ઝારખંડ સરકારે તમામ વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે

ઝારખંડ સરકારે તમામ વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યના ત્રીસ હજાર વકીલોને ફાયદો થશે. મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં 65 વર્ષ અને તેથી વધુ વયના વકીલોનું પેન્શન સાત હજાર રૂપિયાથી વધારીને ચૌદ હજાર ર...

September 7, 2024 3:15 PM

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેકોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેકોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી ચૂંટણી લડશે. હોડલમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસમાં સામેલ થયેલી કુસ્તીબાજ વિનેશ ફોગટને જ...

September 7, 2024 3:14 PM

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 207 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે,

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 207 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે, જ્યારે 62 ઉમેદવારીપત્રો ગેરમાન્ય ઠર્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે કુલ ત્રણસો 29 ઉમેદવારીપત્રો ભરાયા હતા. સોમવાર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે...

September 7, 2024 3:11 PM

જમ્મુકાશ્મીરમાં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ નવ પોલીસ ફરિયાદ દાખલ …પાંચ સરકારી કર્મચારીઓ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ

જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી વિભાગે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે 9 FIR નોંધી છે. રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ 5 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, ઉપરાંત આવા 23 કેસોમાં ચેતવણી જાહેર કરી છે, જ્યારે ઉલ્લંઘનના 48 કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આકાશવાણીના જમ્મુ સંવાદદાતાના અહવાલ મુજબ 16 ઓગસ...

September 7, 2024 3:09 PM

મણીપુરમાં આજે સવારથી થયેલા ગોળીબારમાં છનાં મોત..અનેક ઇજાગ્રસ્ત

મણિપુરમાં વહેલી સવારથી જ અલગ-અલગ સ્થળોએ ગોળીબાર ચાલી રહ્યો છે જેમાં છ લોકોના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે. આજે વહેલી સવારે, જીરીબામ જિલ્લામાં એક વ્યક્તિ તેના ઘરે સૂતી હતી ત્યારે પહોંચેલા શંકાસ્પદ આતંકવાદીઓએ તેના માથામા ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી.. બાદમાં  જીરીબામ પોલીસ સ્ટેશન હેઠળના ...

September 6, 2024 8:03 PM

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલમાં કથિત નાણાંકીય ગેરરીતીમાં સીબીઆઇ તપાસને પડકારતી સંદિપ ઘોષની અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલમાં કથિત નાણાંકીય ગેરરીતીમાં સીબીઆઇ તપાસને પડકારતી સંદિપ ઘોષની અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘોષ બંગાળ સરકાર હસ્તકની કોલકાતાની આ હોસ્પીટલ અને કોલેજના આચાર્ય હતા.મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચેઅરજી સાંભળવાનો ઇન્કાર ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.