રાષ્ટ્રીય

September 8, 2024 7:49 PM

એક યુવાન પુરુષ દર્દીની ઓળખ મંકીપોક્સના શંકાસ્પદ કેસ તરીકે કરવામાં આવી

એક યુવાન પુરુષ દર્દીની ઓળખ મંકીપોક્સના શંકાસ્પદ કેસ તરીકે કરવામાં આવી છે. તેણે હાલમાં જ એવા દેશમાં પ્રવાસ કર્યો હતો જે હાલમાં Mpox ટ્રાન્સમિશનનો અનુભવ કરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દર્દીને નિયુક્ત હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે અને એમપોક્સની હાજરીની પુષ્ટિ કરવા માટે તેના નમૂનાઓનું પર...

September 8, 2024 7:49 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના પરિવારને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ઘાયલોને ...

September 8, 2024 7:48 PM

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભા અને રાજકારણમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભા અને રાજકારણમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તેમણે પાર્ટીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. સંસદમાં સેવા કરવાની તક આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા શ્રી સરકારે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર અસંતોષ વ્યક્ત કર્ય...

September 8, 2024 7:47 PM

ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવો કરશે : ડૉ.મનસુખ માંડવિયા

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવો કરશે. તેઓ આજે નવી દિલ્હીમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની 44મી મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારત સરકારે રમતગમતનું બજેટ 2014-15માં અંદાજે 143 ક...

September 8, 2024 7:46 PM

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધન કરતાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના કોંગ્રેસ પાર્ટીના દાવા સામે કડક વલણ અપનાવ્યું

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધન કરતાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના કોંગ્રેસ પાર્ટીના દાવા સામે કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી કલમને પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. ઓલ ઈન્ડિયા રેડિયો જમ્મુના સંવાદદા...

September 8, 2024 7:44 PM

ભારતે ત્રણ આફ્રિકન દેશો – ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી

ભારતે ત્રણ આફ્રિકન દેશો - ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈ કાલે માલાવી માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ રવાના થયો હતો. એ જ રીતે, ઝિમ્બાબ્વે માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ ગઈક...

September 8, 2024 7:43 PM

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે. શ્રી વૈષ્ણવનું નામ આ યાદીમાં "શેપર્સ" શ્રેણીમાં છે. મેગેઝિને જણાવ્યું હતું કે શ્રી વૈષ્ણવના નેતૃત્વમાં ભારત આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન...

September 8, 2024 7:42 PM

PIB ધ્વારા પીએમ કુસુમ યોજના હેઠળ નકલી મંજુરી પત્રની છેતરપીંડીથી સાવધ રહેવા લોકોને સુચના આપી

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, PIBના સત્યતા ચકાસણી યુનિટે એવા કૌભાંડ સામે ચેતવણી આપી છે જેમાં છેતરપિંડી કરનારાઓ પીએમ કુસુમ યોજના હેઠળ નોંધણી ફી તરીકે આઠ હજાર રૂપિયા માંગી રહ્યા છે. સત્યતા ચકાસણી યુનિટે જણાવ્યું હતું કે, લોકોને નકલી મંજૂરીનો પત્ર મોકલવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યોજન...

September 8, 2024 7:40 PM

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સૌપ્રથમ વાર ભારતની ત્રણ દિવસની મુલાકાતે

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ,શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ક્રા...

September 8, 2024 7:39 PM

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ – વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. દરેક વ્યક્તિ, સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.