રાષ્ટ્રીય

September 9, 2024 3:18 PM

સર્વોચ્ચ અદાલતમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી

સર્વોચ્ચ અદાલત કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે. અદાલતે આજે સીબીઆઇને આ કેસમાં આગામી મંગળવારે નવો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.સીબીઆઈએ ફોરેન્સિક રિપોર્ટમાં નમૂના કોણે એકત્રિત કર્યા તે અંગે ભાર આપતા અદાલતે નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું....

September 9, 2024 3:12 PM

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ છે. સૈન્ય અભ્યાસની શરૂઆત પરેડ સમારંભ સાથે થઈ હતી. આ સૈન્ય અભ્યાસમાં ભારતીય અને અમેરિકી સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના લગભગ 1200 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. બંને દેશોના સૈનિકો 15 દિવસ સુધી યુદ્ધની...

September 9, 2024 3:06 PM

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ અનેક લોકો પૂરમાં ફસાયેલા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ગઈકાલે વિજયવાડા કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવામાનમાં પરિવર્તન અને વાદળ ફાટવાના કારણે રાજ્યમાં અતિશય વર...

September 9, 2024 3:05 PM

બીજુ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સમેલન આગામી 11 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે

બીજુ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સમેલન આગામી 11 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે. તેની વિષે વસ્તું સંઘર્ષ ટાળવા અને ટકાઉ વિકાસ માટે ગંભીર વિચાર રાખવામાં આવી છે.આ સંમેલનનો હેતુ નૈતિક પત્રકારત્વ અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો અને એશિયામાં વ્યાવસાયિક બૌદ્ધ મીડિયાનું નેટવર્ક સ્થાપિત કરવાનો ...

September 9, 2024 10:57 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મંત્રણા કરશે. બંને નેતાઓ ભારત અને યુએઇ વચ્ચે દ્વિપક્ષીય સહકારને લગતા વ્યાપક મુદ્દાઓ પર મંત્રણા કરે તેવી સંભાવના છે. દુબઇનાં યુવરાજ ગઈ કાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે યુએઇ સરકારના...

September 9, 2024 10:56 AM

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે રિયાધમાં ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે રિયાધમાં ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ મહત્વપૂર્ણ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. આ બેઠકમાં વેપાર, રોકાણ અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે આ ઉપરાંત,...

September 9, 2024 10:55 AM

ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે

ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે. આ પાંચ દિવસીય કાર્યક્રમ, ત્રણેય સેવાઓના મેજર જનરલ અને તેમના સમકક્ષ અધિકારીઓ સહિત સંરક્ષણ, વિદેશ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ માટે આયોજિત કરવામાં આવી રહ્યો...

September 9, 2024 10:54 AM

વસ્તુ અને સેવા કર -જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે

વસ્તુ અને સેવા કર -જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન...

September 9, 2024 10:48 AM

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી સપ્ટેમ્બરથી શરૂ થયેલો પોષણ મહિનો આ મહિનાની 30મી સુધી ચાલુ રહેશે. આ અભિયાનની શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એનિમિયા, સંતુલિત વિકાસ, પૂરક આહાર અને પોષણ, શિક્ષણ અને વધુ સારા વ...

September 9, 2024 10:47 AM

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કર્યું છે

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કર્યું છે આ 11 થી 13 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને આ ક્ષેત્રમાં ભારતને નોંધપાત્ર વૈશ્વિક હરીફ તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.