September 12, 2024 11:40 AM
70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનો સરકારનો નિર્ણય
કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્યમાન ભારત પીએમ જનઆરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજુરી આપી છે. આ માટે 3,437 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગઇકાલે સાંજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું ક...