September 14, 2024 11:16 AM
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અથડામણ : બે જવાન શહીદ, બે ઇજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. મળેલી ગુપ્ત માહિતીને આધારે સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુ બેલ્ટના નૈડગામ વિસ્તારમાં સંયુક્ત ઘેરાબંધી અને શોધ અભિયાન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન નૈડગામ ગામની ઉપરના પિંગનાલ દુગડ્...