September 14, 2024 3:18 PM
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. બ્રાઝિલના કુઆબામાં આજે યોજાયેલી G-20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે કહ્યુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ...