રાષ્ટ્રીય

September 14, 2024 3:18 PM

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. બ્રાઝિલના કુઆબામાં આજે યોજાયેલી G-20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે કહ્યુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ...

September 14, 2024 3:12 PM

યાગી વાવાઝોડાએ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે

યાગી વાવાઝોડાએ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે, જેના પરિણામે અનેક લોકોના મોત થયા છે.વિયેતનામમાં વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધીને254 થયો છે. ભૂસ્ખલન અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી મૃતદેહો બહાર કાઢવાનું કામ ચાલી રહ્યુંછે. રાજધાની હનોઈમાં લાલ નદીના પૂરના પાણી...

September 14, 2024 2:50 PM

તેલંગાણાના મુખ્યમંત્રી  રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા તાત્કાલિક નાણાકીય સહાય માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે

તેલંગાણાના મુખ્યમંત્રી  રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા તાત્કાલિક નાણાકીય સહાય માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. વિવિધ વિભાગોના અંદાજ મુજબ, રાજ્યમાં કુલ નુકસાન 10 હજાર 320 કરોડ રૂપિયા છે,  ગઈકાલે હૈદરાબાદમાં એક કેન્દ્રીય ટીમ સાથેની બેઠક દરમિયાન, મુખ્યમંત...

September 14, 2024 2:23 PM

શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે

શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન, તેઓ શ્રમ સુધારણા, અસંગઠિત કામદારો નાઈ-શ્રમ-નેશનલ ડેટાબેઝ અને રોજગારની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, કેન્દ્ર સરકાર અને રાજ્યો...

September 14, 2024 2:16 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ,ગુજરાતઅને ઓડિશાના પ્રવાસે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ,ગુજરાતઅને ઓડિશાના પ્રવાસે છે. શ્રી મોદી પ્રથમ ઝારખંડના પ્રવાસે છે, જ્યાં તેઓ ટાટાનગર–પટનાવંદે ભારત ટ્રેન સહિત 6 જેટલી વંદે ભારત ટ્રેનોનો પ્રારંભ કરાવશે. તેઓ અહીં 660 કરોડ રૂપિયાની કિંમતના વિવિધ રેલવે પ્રોજેક્ટનો શીલાન્યાસ પણ કરશે. સાથે જ પ્રધાન...

September 14, 2024 2:10 PM

કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે નોંધણીઅને એલોટમેન્ટ પ્રમાણપત્રો જારી  કરવા માટે 950 ડોલર પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે

કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે નોંધણીઅને એલોટમેન્ટ પ્રમાણપત્રો જારી  કરવા માટે 950 ડોલર પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણયની  પ્રશંસા કરતા કહ્યું કે ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખાની નિકાસ ખેડૂતોની કમાણીમાં વધારો...

September 14, 2024 2:09 PM

હરિયાણા અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે

હરિયાણા અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેપ્રચાર અભિયાન તેજ બન્યું છે. જમ્મૂ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં24 બેઠકો પર મતદાન થશે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાછે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મૂના ડોડામાંચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે ચૂંટણ...

September 14, 2024 2:01 PM

હવામાન વિભાગે પશ્ચિમં બગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે પશ્ચિમં બગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તરાખંડના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર અને બિહારમાં આગામી બેથી ત્રણ દિવસમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક...

September 14, 2024 1:52 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. શ્રી ધનખડ આવતીકાલે મુંબઈમાં એલ્ફિન્સ્ટન ટેકનિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમમાંથી વીડિયો કોન્ફરન્સિંગ  દ્વારા રાજ્યભરની 434ITI માં બંધારણ મંદિરોનું ઉદ્ઘાટન કરશે. આ બંધારણ મંદિર બંધારણના ઉપદેશોને સમર્પિત છે અને ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરના...

September 14, 2024 11:20 AM

પ્રધાનમંત્રી મોદી કાલે છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઝારખંડના જમશેદપુરમાં છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. સમારોહ દરમ્યાન આ એક્સપ્રેસ ટ્રેનોને ટાટાનગર રેલ્વે સ્ટેશન પરથી રવાના કરાશે. આ ટ્રેનો ઝારખંડને અન્ય રાજ્યો સાથે જોડશે. આ ટ્રેનો રેલ્વે નેટવર્કના વર્તમાન આધુનિકીકરણ અને કનેક્ટિવિટી વધારવા માટે સરકારન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.