રાષ્ટ્રીય

September 15, 2024 9:47 AM

પીએમ મોદીના નેતૃત્વમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા મળી : અમિત શાહ

આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના/NSS કોન્ફરન્સ-2024 નું સમાપન સત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને LWE પ્રભાવિત ...

September 15, 2024 2:15 PM

આવતીકાલે પીએમ મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11 વાગ્યાને 10 મિનીટે ભુજ પહોંચશે. આ જ રીતે ભુજથી આ ટ્રેન 18 સપ્ટેમ્બ...

September 15, 2024 8:12 AM

પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ જીએમડીસી મેદાનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતેથી કરોડો રૂપિયાનાં પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અન...

September 14, 2024 8:00 PM

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે વિજ્ઞાન, ઉદ્યોગ, કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું.

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે વિજ્ઞાન, ઉદ્યોગ, કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું. મુંબઈમાં પારસી હેરિટેજ પરના સત્રમાં મુખ્ય વક્તવ્ય આપતાં, શ્રી. રિજિજુએ કહ્યું કે પારસીસમુદાય ઘટતી વસ્તીના પડકારનો સામનો કરી રહ્યો છે. આ મુદ્દાને ઉકેલવા ...

September 14, 2024 7:57 PM

શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો

શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો. ભારતના રાજદૂતની સાંસ્કૃતિ કટુકડીએ શુક્રવારે કોલંબોમાં હિન્દી દિવસ મનાવ્યો હતો.સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક,કેન્દ્રમાં 30 શ્રીલંકા પોલીસ કર્મચારીઓનો હિન્દી અભ્યાસક્રમ પણ પૂરો થયો હતો. શ્રીલંકામાં ભારતના રાજદૂત સંતોષઝાએ પોલી...

September 14, 2024 7:37 PM

માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024ના ભાગ રૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે

માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024ના ભાગ રૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે જેને "શ્રેષ્ઠ ડેબ્યુ ઈન્ડિયન ફિલ્મસેક્શન 2024" કહેવાય છે. 55 મો આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ   IFFI 20મી નવેમ્બરથી 28મી નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાવાનો ...

September 14, 2024 8:02 PM

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભા સંબોધતા સહિયારા પ્રયાસોથી જમ્મુકાશ્મીરને સુરક્ષિત અને સમૃધ્ધ બનવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે  જમ્મુ-કાશ્મીરના ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવા વિનંતી કરીહતી. શ્રી મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ ...

September 14, 2024 7:06 PM

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ક્લિનિકલ ટ્રાયલ્સમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અને સ્વદેશી ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રગતિ તરફ એકમહત્વપૂર્ણ પગલું છે.  આ ભાગીદારી સહકારન...

September 14, 2024 7:02 PM

સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે.  વાણિજ્યઅને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે માંગ-પુરવઠાની સ્થિતિ અને ભાવના વલણોના આધારે ડુંગળીનો લક્ષ્યાંકિત અને સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર રાજ્ય સરકાર...

September 14, 2024 3:40 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસપ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસપ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી શાહે એક વીડિયો સંદેશમાં આ વર્ષે હિન્દી દિવસના મહત્વ પર ભાર મૂકતા કહ્યું છે કે બંધારણીય સભાએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી. તેમણે કહ્યું કે હિન્દી દિવસના 75 વર્ષ પૂર્ણથઈ રહ્યા છે, ત્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.