September 15, 2024 7:40 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધતા વિકાસ કાર્યોને વેગ આપવા માટે ભ્રષ્ટ હેમંત સોરેનની આગેવાની હેઠળની રાજ્ય સરકારને હટાવવા રાજ્યના લોકોને હાકલ કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ રાજ્યના દુશ્મન છે. ...