રાષ્ટ્રીય

September 15, 2024 7:40 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધતા વિકાસ કાર્યોને વેગ આપવા માટે ભ્રષ્ટ હેમંત સોરેનની આગેવાની હેઠળની રાજ્ય સરકારને હટાવવા રાજ્યના લોકોને હાકલ કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ રાજ્યના દુશ્મન છે. ...

September 15, 2024 7:38 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહ્વાન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં 434 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI માં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો ખાતે બંધારણ મંદિરોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી ધનખડે કહ્યું કે બંધારણ લોકશાહીનો આત્મા છે અને સંસદ તેની રખેવાળ છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણને વાંચવાની...

September 15, 2024 7:23 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાનમથકે તેમનું આગમન થયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું વિમાનમથકે તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર સ્થિત રાજભવન ગયા હતા. તેઓ આવતી કાલે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મ...

September 15, 2024 2:09 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લૉકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લૉકાર્પણ કરશે. આ ડિજિટલ ટાવર એ 12 માળની ઇમારત છે, જેમાં કમ્પ્યુટર વિજ્ઞાન અને નવી ટેક્નૉલોજીની જરૂરિયાતને પૂરી કરતી નવીનતમ પ્રણાલીથી સજ્જ ડિજિટલ વર્ગ ખંડો છે. આ પ્રસંગે રાજ્યપાલ સી. પી.રાધાક્રિ...

September 15, 2024 2:08 PM

ઝારખંડ પોલીસને એક લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી

ઝારખંડ પોલીસને એક લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી છે. ગિરીડીહ જિલ્લા પોલીસ વડા વિમલ કુમારને નક્સલવાદી અંગે માહિતી મળી હતી. તેના આધારે ડુમરી S.D.P.O. સુમિત પ્રસાદના નેતૃત્વમાં પોલીસે નક્સલવાદી લક્ષ્મણ રાયની તેના ગામ લેઢવાટાંડથી ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નક્...

September 15, 2024 2:07 PM

કેરળ સહિત દેશભરમાં મલિયાલી લોકો ઓણમની ઉજવણી કરી રહ્યા છે

કેરળમાં આજે ઓણમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઓણમની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ એક શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે ઓણમ એ કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાની ઉજવણીનો પ્રસંગ છે. વધુમાં તેમણે લખ્યું છે કે આ તહેવાર પાકની લણ...

September 15, 2024 2:07 PM

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર અને ઓડિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગંગા પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના પ...

September 15, 2024 2:06 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઇજનેર અને નાગરિકોને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી

ભારતના મહાન ઇજનેર સર એમ. વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આજના દિવસને ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઇજનેર અને નાગરિકોને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ, નવીનતા અને નિર્ણાયક પડકા...

September 15, 2024 2:05 PM

ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ માળની ઇમારાત ધરાશાયી થતા 10 લોકોના મૃત્યુ

ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરના ઝાકિર કૉલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે ત્રણમાળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઇમારતના કાટમાળને આજે સવારે હટાવી દેતાં રાહતઅને બચાવ પૂર્ણ થયું છે. બચાવકાર્ય કરનારા કર્મચારીઓએ પાંચ લોકોને સલામત રી...

September 15, 2024 2:19 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીથી 6 વંદે ભારત ટ્રેનને વર્ચ્યૂઅલી લીલીઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટાનગર– પટણા સહિતની છ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યૂઅલી લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી મોદી આજે સવારે રાંચી વિમાન મથકે પહોંચ્યા હતા, અને ત્યાંથી જમશેદપુર જવાના હતા. જોકે ખરાબ હવામાનને કારણે તેઓ આગળ જઈ શક્યા ન હોઈ ટ્રેનોનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા પ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.