રાષ્ટ્રીય

September 16, 2024 2:37 PM

દેશનું પ્રત્યેક ઘર ઊર્જા ઉત્પાદક બનવા તૈયાર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચોથી RE Invest global renewable energy meetનું ઉદઘાટન કરતા જણાવ્યું છે કે આપણું લક્ષ્ય ટોચ પર પહોંચવાનું નહીં, પરંતુ ટોચ પર ટકી રહેવાનું છે. તેમણે કહ્યું કે આપણે ઊર્જા આધારિત નથી. આથી આપણે સૌર ઊર્જા, પરમાણું ઊર્જા, પવન ઊર્જા પર રહેવાનો નિર્...

September 16, 2024 2:34 PM

પ્રધાનમંત્રી મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઅને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે. નાગપુર રેલવે સ્ટેશન પરત્રણ વ...

September 16, 2024 9:00 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે – રાજ્યમાં આઠ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા હતા. મોડી સાંજે અમદાવાદ વિમાન મથકે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રી આજે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમ જ આઠ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ...

September 16, 2024 8:57 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ ગઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ ગઈ. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે, તેમણે તીર્થયાત્રીઓના અનુભવને વધુ સારો બનાવવા અને વિવિધ સુવિધાઓને હજી સુધારવા અંગે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સૌપ્રથમ ગુ...

September 16, 2024 8:56 AM

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે. આ તબક્કામાં સાત જિલ્લાના ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાં જેવા 24 વિધાનસભા મતવિસ્તારમાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને પહેલી ઑક્ટોબર...

September 16, 2024 8:55 AM

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ક્ષમતા કરતા વધુ લોકોને લઈ જતી જીપ રોન્ગ સાઈડ પર આવી રહી હતી. ત્યારે ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. સિરોહી જિલ્લા પોલીસ વડા અનિલ કુમારે કહ્યું, અકસ...

September 15, 2024 7:47 PM

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કરતાં, ડિજિટલ માધ્યમ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં 32 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આ ઉપરાંત 32 હજાર મકાનોના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધારાના મકાનો ...

September 15, 2024 7:45 PM

હેતીમાં ઓઈલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા

હેતીમાં ઓઈલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું કે ગઈકાલે જ્યારે લોકો ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે તેલ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. પ્રશાસને જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ ઘાયલોની હાલત નાજુક છે. હૈતીના પ્રધાનમંત્ર...

September 15, 2024 7:45 PM

જમ્મુ કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે

જમ્મુ કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એક નિવેદનમાં પોલિસે જણાવ્યું છે કે ત્રાસવાદીઓ છુપાયો હોવાની ચોક્કસ માહિતીને આધારે બાની વિસ્તારમાં પોલીસ અને સલામતી દળોની સંયુક્ત ટૂકડીએ વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. બંને પક્ષો વચ્ચે સામસામે ગોળીબાર થયો હોવાનાં અહેવા...

September 15, 2024 7:41 PM

આ મંગળવારે પણ સર્વોચ્ચ અદાલતમાં કોલકતા આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે

આ મંગળવારે પણ સર્વોચ્ચ અદાલતમાં કોલકતા આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે. ગયા મહિને, અદાલતે કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસની સૂઓમોટો ધ્યાને લીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.