રાષ્ટ્રીય

September 26, 2024 7:23 PM

ભારતીય દૂરસંચાર નિયામક સંસ્થા-ટ્રાઇએ ઇન્ટનેટ ઉપલબ્ધ કરાવતી તમામ કંપનીઓને નિર્દેશ આપ્યા

ભારતીય દૂરસંચાર નિયામક સંસ્થા-ટ્રાઇએ ઇન્ટનેટ ઉપલબ્ધ કરાવતી તમામ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ મેસેજમાં યુનિફોર્મ રિસોર્સ લોકેટર– URLના દૂરઉપયોગને રોકવા માટે એ તમામ લિંકની આપ-લેને બ્લૉક કરી દે, જેમને વ્હાઇટ લીસ્ટ કરવામાં આવી નથી. ટ્રાઇએ એવું પણ જણાવ્યું છે કે ત્રણ હજારથી વધુ નોંધણી પ્રદાતાઓએ 70 હજ...

September 26, 2024 7:21 PM

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યૂનલ મેક્રોંએ સુંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમ્યૂનલ મેક્રોંએ સુંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાનું મજબૂત સમર્થન કર્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 79મી મહાસભાને સંબોધતા શ્રી મેક્રોંએ ભારતનું સમર્થન કર્યું. આ પ્રસંગે તેમણે ભારત સાથે જાપાન, જર્મની, બ્રાઝિલના કાયમી સભ્યપદનું પણ સમર્થન કર્યું. ...

September 26, 2024 7:20 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુએ આજે લદ્દાખમાં સિયાચિન બેસકેમ્પની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુએ આજે લદ્દાખમાં સિયાચિન બેસકેમ્પની મુલાકાત લીધી હતી અને સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત સૈનિકો તેમજ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. શ્રી મુર્મુએ સૈનિકોને સંબોધન કરતા પડકારજનક સ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે દેશની સુરક્ષા કરવા બદલ તેમની બહાદૂરીની પ્રશંસા કરી. તેમણે સિયાચીન યુદ્ધ સ્...

September 26, 2024 7:18 PM

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એક વાર સેવા કરવાની તક આપશે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એક વાર સેવા કરવાની તક આપશે. શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના બૂથ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે પક્ષ રાજ્યમાં ભ્રષ્ટાચારથી મુક્ત સરકાર ચલાવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ...

September 26, 2024 7:16 PM

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી છે. અમેરિકા, યુરોપિયન સંઘ અને આરબ દેશોએ પણ સંયુક્ત રીતે બહાર પાડેલા નિવેદનમાં ઇઝરાયેલ અને લેબનોન સરકારને હંગામી ધોરણે તત્કાળ યુદ્ધ વિરામ જાહે...

September 26, 2024 7:14 PM

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે. એવી જ રીતે ત્યાં ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે. લેબનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની, જરૂર પૂર...

September 26, 2024 3:11 PM

આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો

આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત આકાશવાણીના પટાંગણમાં ભવાઈના જાણીતા કલાકારો દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભવાઈના કલાકારો ઉપરાંત આકાશવાણીના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે ...

September 26, 2024 2:51 PM

મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે

મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે. મહિલા સિંગલ્સના 16મા રાઉન્ડમાં, ભારતીય શટલર તસનીમ મીરનો મુકાબલો આજે જાપાનની ચોથી ક્રમાંકિત ટોમોકા મિયાઝાકી સામે થશે. મહિલા ડબલ્સમાં, ભારતની ગાયત્રી ગોપીચંદ અને ટ્રી...

September 26, 2024 2:48 PM

ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ઔપચારિક રીતે રાષ્ટ્રીય અધિકારક્ષેત્રના સમાવેશ પર જૈવવિવિધતા કરાર તરીકે ઓળખાય છે. આ કરાર પર વિદેશ મંત્રી એસ જયશંકરે હસ્તાક્ષર કર્યા છે. તેનો ઉદ્દેશ્ય દરિયાઈ જ...

September 26, 2024 2:44 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.