રાષ્ટ્રીય

September 19, 2024 9:14 AM

કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ...

September 19, 2024 9:04 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્...

September 19, 2024 8:29 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે મધ્યપ્રદેશના પ્રવાસ ઉજ્જૈન પહોંચશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે મધ્યપ્રદેશના પ્રવાસ ઉજ્જૈન પહોંચશે. અહીં તેઓ સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે. તેમ જ ઉજ્જૈનમાં યોજાનારા સફાઈમિત્ર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ભોપાલના અમારા સંવાદદાતા સંજીવ શર્મા જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મૂ વર્ચ્યૂઅલ માધ્યમથી ઉજ્જૈન—ઇન્દોર છ માર્ગીય યોજનાના ભૂમિપૂજનના કાર્યક્ર...

September 18, 2024 7:52 PM

આવતી કાલે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે

આવતી કાલે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે.જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાનાં છ મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એકવાર મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી હરાવીને બાંગલા...

September 18, 2024 7:43 PM

એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સમિતિની ભલામણોને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી છે. કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક બાદ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભૂતપુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કો...

September 18, 2024 7:37 PM

આવતીકાલથી નવી દિલ્હીમાં ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે

આવતીકાલથી નવી દિલ્હીમાં ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમનું પાર્ટનરકન્ટ્રી જાપાન અને ફોકસ કન્ટ્રી વિયેતનામ તથા ...

September 18, 2024 3:05 PM

કેન્દ્રએ ખાદ્ય તેલના મોટા સંગઠનોને વર્તમાન શૂન્ય અને 12.5 ટકા જકાત પર પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આયાતી તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે

કેન્દ્રએ ખાદ્ય તેલના મોટા સંગઠનોને વર્તમાન શૂન્ય અને 12.5 ટકા જકાત પર પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આયાતી તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ ગઈકાલે નવી દિલ્હીમાં ભાવ વ્યૂહરચના અંગે વિવિધ તેલ ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા કરી ...

September 18, 2024 3:01 PM

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું છે કે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ સાડા 5 કરોડ ટન વાંસ છે

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું છે કે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ સાડા 5 કરોડ ટન વાંસ છે, જે દેશના કુલ સંસાધનોના 66 ટકા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીપુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય વાંસ મિશન ખેડૂતોની આવકમાં વધારો ...

September 18, 2024 2:58 PM

ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી

ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષોએ સોમવારે નવી દિલ્હીમાં યોજાયેલી ટુ પ્લસ ટુ આંતર-સત્રીય દ્વિપક્ષીય બેઠક દરમિયાન થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠક દરમિયા...

September 18, 2024 2:53 PM

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના 24 જિલ્લાઓમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના 24 જિલ્લાઓમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અમારા સંવાદદાતા જણાવે છે કેરાજ્યનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરગ્રસ્ત છે. ઘણા જિલ્લાઓમાં ગંગા અને ઘાગરા નદીઓ બેકાંઠે વહી રહી છે. વારાણસી અને પ્રયાગરાજમાં હજા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.