રાષ્ટ્રીય

September 20, 2024 10:05 AM

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ,છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયા...

September 20, 2024 10:04 AM

શારજાહ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ SIF 2024 ની સાતમી આવૃત્તિનું ગઈ કાલે સમાપન થયું હતું

શારજાહ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ SIF 2024 ની સાતમી આવૃત્તિનું ગઈ કાલે સમાપન થયું હતું. આ સાથે ફ્યુચરિસ્ટિક વિઝન ફોર સ્માર્ટ ઇકોનોમીઝ વિષય પર બે દિવસની સઘન ચર્ચાનો અંત આવ્યો છે. આ કાર્યક્રમમાં 100થી વધુ સત્રોમાં 80થી વધુ પ્રતિષ્ઠિત વૈશ્વિક મહાનુભાવોએ ભાગ લીધો હતો. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા વિસ્તારમાં અગ્...

September 20, 2024 9:58 AM

લોકસભા સાંસદ જગદંબીકા પાલની અધ્યક્ષતા હેઠળ વકફ(સુધારા) ખરડો, ૨૦૨૪ માટેની સંયુક્ત સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાઇ હતી

લોકસભા સાંસદ જગદંબીકા પાલની અધ્યક્ષતા હેઠળ વકફ(સુધારા) ખરડો, ૨૦૨૪ માટેની સંયુક્ત સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાઇ હતી. આ ખરડાનો હેતુ વકફ મિલકતોના સંચાલનની પ્રવર્તમાન ખામીઓને દૂર કરવાનો અને તેના વહીવટ અને સંચાલનની કાર્યક્ષમતા વધારવાનો છે. વકફ (સુધારા) ખરડાનું લખાણ લોકસભાની વેબસાઇટ પર હિન્દી ...

September 20, 2024 9:39 AM

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને આગળ ધપાવવામાં બેંકિંગ ક્ષેત્રએ નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે: કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને આગળ ધપાવવામાં બેંકિંગ ક્ષેત્રએ નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે. ગઈકાલે પૂણેમાં બેંક ઓફ મહારાષ્ટ્રનાં 90મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સુશ્રી સીતારમણે MSME સેક્ટ...

September 20, 2024 9:36 AM

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે હરિયાણાના જગાધાર ખાતે રોડ-શો યોજશે

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે હરિયાણાના જગાધાર ખાતે રોડ-શો યોજશે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, જગત પ્રકાશ નડ્ડાએ ગઇકાલે રોહતકમાં હરિયાણા વિધાનસભાની ચૂં...

September 20, 2024 9:27 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકાના ત્રણ દિવસનાં પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકાના ત્રણ દિવસનાં પ્રવાસે જશે.ગઇકાલે નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય પાસાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આવતીકાલે ક્વાડ નેતાઓનાં ચોથા સંમેલનમાં ભાગ લેશે. સંમેલનથી અલગ તેઓ અને...

September 20, 2024 10:26 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધાની મુલાકાત લેશે. શ્રી મોદી રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાનાં એક વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી PM વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરશે અને લોનની રકમ જમા કરાવશે. પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયે...

September 19, 2024 8:36 PM

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.. માલવિકાએ આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની 25 નંબરની ખેલાડી સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી હતી. માલવિકા આવતીકાલે જાપાનની અકાને યામાગ...

September 19, 2024 8:34 PM

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા હતા. આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને 102 રને અણનમ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ 86 રને અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 56, રિષભ પંતે 39 રન કર્યા હતા. બાંગલાદેશ...

September 19, 2024 8:32 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતી કાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતી કાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની તેમની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ યોજનાઓની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ આવતી કાલે દમણના જામપોરમાં પક્ષીગૃહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.