રાષ્ટ્રીય

July 14, 2024 2:00 PM

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના હુમલા અંગે ચિતા વ્યક્ત કરતા પ્રધામમંત્રી નરેન્દ્ર મોદી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલરમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયા છે. તેમના દ્વારા યોજાયેલી એક રેલી દરમિયાન થયેલા ગોળીબારમાં એક બંદૂકધારી અને એક પ્રેક્ષકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક દર્શકની હાલત ગંભીર બની છે. ગોળીબાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા હુમલાખોરોને ઘેરી લે...

July 14, 2024 1:58 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઇન્દોરમાંથી મધ્યપ્રદેશના 55 જીલ્લાઓના પીએમ કોલેજ ઓફ એક્સેલન્સનો આરંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ એક પેડ મા કે નામ અભિયાનમાં પણ ભાગ લેશે. પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઈન્દોરમાં યોજાશે. દરેક જિલ્લા મથકોએ પણ યો...

July 14, 2024 1:56 PM

જગન્નાથપુરીમાં આજે સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનના રત્નભંડારને ખોલવામાં આવશે

પુરીમાં ભગવાન જગન્નાથના રત્ન ભંડારને આજે ખોલવામાં આવશે... જગન્નાથપૂરીની આ ઘટના ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા માટે પણ અદ્વિતિય માનવામાં આવે છે. ઓડિશાના કાયદામંત્રી પૃથ્વીરાજ હરિચંદન દ્વારા રત્ન ભંડાર ખોલવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રત્નભંડાર ખોલવા અંગે રચવામાં આવેલી ઉચ્ચ-સ્તરીય સમિ...

July 13, 2024 8:28 PM

ભારત આ વર્ષે 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVESની યજમાની કરશે

ભારત આ વર્ષે 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVESની યજમાની કરશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે દિલ્હીમાં કર્ટેઇન રેઈઝર ઈવેન્ટને સંબોધતા કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માણ કરતાં દેશોમાંનો એક દેશ છે. તેમણે કહ્યું કે WAVES એ ભારતન...

July 13, 2024 8:25 PM

પેલેસ્ટાઇનમાં, ગાઝામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના આશ્રય સ્થાન નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા

પેલેસ્ટાઇનમાં, ગાઝામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના આશ્રય સ્થાન નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા. હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 289થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, તે આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન...

July 13, 2024 8:23 PM

જો કાયદાના સિદ્ધાંતો સામાન્ય લોકોને સરળ શબ્દોમાં સમજાવી ન શકાય : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, જો કાયદાના સિદ્ધાંતો સામાન્ય લોકોને સરળ શબ્દોમાં સમજાવી ન શકાય, તો કાનૂની વ્યવસાય અને કાયદાકીય શિક્ષણમાં ખામી છે. લખનૌમાં ડો. રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં તેમના સંબોધન દરમિયાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે...

July 13, 2024 8:21 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં “વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ”ના અમલીકરણની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં "વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ"ના અમલીકરણની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. શ્ર...

July 13, 2024 8:19 PM

મુંબઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહરાવ્યું કે, ત્રીજી ટર્મમાં એનડીએ સરકાર ત્રણ ગણી ગતિથી કામ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં 29 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે NDA સરકારનું મોડલ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વંચિત વર્ગના સશક્તિકરણને પ્રાથમિકતા આપે છે. તેમણે થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, જ...

July 13, 2024 8:17 PM

સાત રાજ્યોની 13 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા,,, ટીએમસી અને કોંગ્રેસના ફાળે ચાર-ચાર બેઠકો તો ભાજપને મળી બે બેઠકો

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ચાર-ચાર બેઠકો જીતી છે, ભાજપને બે અને આમ આદમી પાર્ટી અને ડીએમકેને એક-એક બેઠક મળી છે. બિહારમાં એક સીટ અપક્ષ ઉમેદવાર શંકરસિંહના ફાળે ગઈ છે. તેમણે JD(U)ના ઉમેદવાર કલાધર પ્રસા...

July 13, 2024 8:15 PM

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.