રાષ્ટ્રીય

July 15, 2024 3:02 PM

ભારતની છૂટક ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને 7 ટ્રિલિયન ડોલર થવાની સંભાવના

ભારતની છૂટક ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને 7 ટ્રિલિયન ડોલર થવાની સંભાવના છે કેર્ની અને અમેઝૉન પે દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા સંયુક્ત અહેવાલમાં શક્યતા દર્શાવાઈ છે. આ અહેવાલ અનુસાર છૂટક વ્યવહારો માટે ભારતની ડિજિટલ ચૂકવણી નાણાકીય વર્ષ 2023-24માં વધીને 3.6 ટ્રિલિયન ડોલર થઈ શકે છે જે નાણાકીય...

July 15, 2024 9:25 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ x પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિધ્ધિ હાંસલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે. શ્રી મોદીએ હવે X પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. શ્રી મોદી અમેરિકાના...

July 15, 2024 9:23 AM

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ ...

July 14, 2024 8:33 PM

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતના વિકાસ અને આધુનિકીકરણમાં અભિન્ન ભાગીદાર છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતના વિકાસ અને આધુનિકીકરણમાં અભિન્ન ભાગીદાર છે. તેમણે ભારતમાં રાષ્ટ્રનિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ભારતીય સમુદાયની પ્રશંસા કરી. રશિયામાં વસતા ભારતીયોને શ્રી બિરલા એ તેમના કાર્યો,...

July 14, 2024 8:30 PM

વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે

વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે હુમલાને રાજકીય હિંસા ગણાવતા તેની ટિકા કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ઝડપી સ્વસ્થ થવા અંગે પ્રાર્થના કરી. અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ...

July 14, 2024 8:29 PM

ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે

ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે છૂટક વસ્તુઓના વેચાણ માટે પેકેટમાં મૂકતી તમામ વસ્તુઓ પર અનિવાર્ય માહિતી પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ છે. ઉપભોક્તા કાર્ય, ખ...

July 14, 2024 8:28 PM

વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીએ જાહેર કરેલા આકંડાઓ પ્રમાણે વિદેશી પોર્ટફોલિયો રોકાણ એટલે કે FPI એ ઇક્વિટીમાં 15 હજાર, 352 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 8 હજાર, 484 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ 12 જુલાઈ ...

July 14, 2024 8:26 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું. શ્રી શાહે જણાવ્યું હતું કે ,નવી શિક્ષણ નીતિનો હેતુ માત્ર ભારતીય વિદ્યાર્થીઓને આગામી 25 વર્ષ સુધી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ કરવાનો નથી પણ તેમને આપણા સમૃદ્ધ સાંસ્...

July 14, 2024 8:24 PM

ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રીજગન્નાથ મંદિરના રત્ન ભંડારના તમામ દ્વારા ખુલ્લા મૂકાયા, ભગવાનને અર્પણ કરાયેલી કીમતી વસ્તુઓની યાદી બનાવાશે

ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરના ખજાના એટલે કે રત્ન ભંડારના તમામ દ્વાર આજે ખોલવવામાં આવ્યા. એક વિશેષ દળે રત્ન ભંડાર ખોલ્યા, જેને છેલ્લે 1985માં ખોલવામાં આવ્યા હતા. જ્યારે કે ભગવાનને અર્પણ કરાયેલા આભૂષણો તેમજ અન્ય કિમતી વસ્તુઓની યાદી છેલ્લે 1978માં બનાવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જરૂર...

July 14, 2024 2:02 PM

શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ

શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ છે. આ ટુકડીમાં ત્રણ હજાર છસો 72 પુરૂષો, એક હજાર 86 મહિલાઓ, 21 બાળકો, 88 સાધુઓ અને 22 સાધ્વીઓ જોડાયા છે. જેમાંથી એક હજાર આઠસો 96 મુસાફરો બાલતાલ બેઝ કેમ્પ અને બે હજાર નવસો 93 મુસા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.