રાષ્ટ્રીય

September 22, 2024 2:23 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની દિશામાં પ્રગતિને સક્ષમ બનાવવા અંગે જાપાનના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હ...

September 22, 2024 2:21 PM

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. ડેલાવેયરના વિલમિંગ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનની દ્વિપક્ષીય બેઠક દર...

September 22, 2024 2:21 PM

ડેલાવેરમાં ક્વાડ સંમેલન દરમિયાન ઑસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ન્યુયોર્ક પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અબ્લનીઝે અમેરિકાના વિલમિંગ્ટન ખાતે છઠ્ઠા ક્વાડ એટલે કે, ચતુર્ભુજ સુરક્ષા સંવાદના નેતાઓના શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી હતી. મે 2022 બાદથી આ તેમની નવમી મુલાકાત હતી. બંને નેતાએ રાજકીય અને વ્યૂહાત્મક, સંરક્ષણ અને સલામતી, વેપાર અને રોકાણ...

September 22, 2024 9:36 AM

અમિત શાહ આજે રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજૌરી વિધાનસભા ક્ષેત્રના નૌશેરામાં જનસભાને સંબોધિત કરશે. અહિયાં તેઓ રાજૌરી વિધાનસભા ઉપરાંત કાલાકોટ-સુંદરબની વિધાનસભા ક્ષેત્રની બેઠકના મતદારોને પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા ...

September 21, 2024 7:44 PM

આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે

દર વર્ષે આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ અલ્ઝાઈમર રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે સંકળાયેલા નકારાત્મક વિચારોને દૂર કરવાનો છે. આ વર્ષે વિષે વસ્તુ છે -ઉન્માદ પર કાર્ય કરવાનો સમય, અલ્ઝાઈમર પર કાર્ય કરવાનો સમય. અલ્ઝાઈમર રોગમાં વ્યક્તિનું મગજ સંકોચાવા લાગે છે અને ...

September 21, 2024 7:43 PM

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા છે. શાકિબ અલ હસન પાંચ રન બનાવીને રમતમાં અણ્નમ છે અને નજમુલ હુસૈન શાંતો 51 રન પર અણ્નમ છે. આ પહેલા આજે ભારતે બીજો દાવ ચાર વિકેટે 287 રન પર જાહેર કર્યો અને બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો...

September 21, 2024 7:42 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદો પર શાંતિ છે અને જમ્મુ સરહદ પર લાંબા સમયથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદો પર શાંતિ છે અને જમ્મુ સરહદ પર લાંબા સમયથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી. મેંધર અને અન્ય સરહદી જિલ્લાના લોકો શાંતિથી જીવી રહ્યા છે. આજે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન પ્રધાનમંત્રી ...

September 21, 2024 7:42 PM

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 75 ટકાથી 80 ટકા મતદાન થયાના અહેવાલ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 75 ટકાથી 80 ટકા મતદાન થયાના અહેવાલ છે. અલગ-અલગ ઘટનાઓને બાદ કરતાં ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. આજે સાંજે મતગણતરી શરૂ થઈ છે અને પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે પોસ્ટલ બેલેટની ગણતરી આજે રાત્રે જાહેર કરવામાં આવશે જ્યારે અંતિમ પરિણામ આવતીકાલે...

September 21, 2024 7:41 PM

100-દિવસની પહેલના ભાગ રૂપે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ-GeM એ તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણ-દેણ શુલ્કમાં ઘટાડો કર્યો

100-દિવસની પહેલના ભાગ રૂપે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ-GeM એ તેના પ્લેટફોર્મ પર વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ માટે લેણ-દેણ શુલ્કમાં ઘટાડો કર્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે તેણે GeMમાં તેની લેણ-દેણ ફીમાં લગભગ 33 ટકાનો ઘટાડો કર્યો છે જે વેચાણકર્તાઓને ફાયદો કરશે અને તેમને વધુ સ્પર્ધાત્મક...

September 21, 2024 7:40 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગીલો થયો

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગીલો થયો છે. આ તબક્કામાં છ જિલ્લાઓની 26 બેઠકો પર આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.