રાષ્ટ્રીય

September 22, 2024 7:36 PM

શ્રીલંકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાવરના અનુરા કુમારા દિસાનાયકેનો વિજય

શ્રીલંકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાવર-NPPનાં અનુરા કુમારા દિસાનાયકેનો વિજય થયો છે. કોઇ ઉમેદવારને જીતવા માટે જરૂરી 50 ટકા મત ન મળતા બીજા તબક્કાની મતગણતરી કરવામાં આવી હતી. વિરોધપક્ષના નેતા સાજિથ પ્રેમાદાસા બીજા ક્રમ રહ્યા હતા.

September 22, 2024 2:31 PM

સંસ્કૃતિ એ વિતેલા સમયની સ્મૃતિ જ નહીં પણ આર્થિક વૃદ્ધિની વાહક છે : સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણીશ ચાવલા

સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણીશ ચાવલાએ કહ્યું કે, સંસ્કૃતિ એ વિતેલા સમયની સ્મૃતિ જ નહીં પણ આર્થિક વૃદ્ધિની વાહક છે. શ્રી ચાવલાએ ગઈકાલે ઈટાલીના નેપલ્સ ખાતે સંસ્કૃતિ ક્ષેત્રે યોજાયેલી G-7 મંત્રીઓની બેઠકના વિશેષ સત્રમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ બેઠકમાં આફ્રિકન સંઘ, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન...

September 22, 2024 2:29 PM

હંગેરીના બૂડપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને બે સુવર્ણ ચંદ્રક જીતવા તરફ આગેકૂચ

હંગેરીના બૂડપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને બે સુવર્ણ ચંદ્રક જીતવા તરફ આગેકૂચ. આ સાથે મહિલા ટીમે પણ સ્પર્ધાના અંતિમ તબક્કા પહેલા ચીનને હરાવી ટોચ પર છે. અંતિમ રમત આજે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગ્યે શરૂ થશે. સ્પર્ધાની ઓપન કેટેગરીમાં ગઇકાલે ભારતના ડી ગુકેશે...

September 22, 2024 2:28 PM

ઉત્તર ગાઝામાં ગઈકાલે એક શાળા પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 22 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ

ઉત્તર ગાઝામાં ગઈકાલે એક શાળા પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 22 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગાઝા શહેરના ઝિટૌન વિસ્તારમાં થયેલા હુમલામાં કેટલીક મહિલાઓ અને બાળકો સહિત 30 અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે, તેમણે પૂર્વ...

September 22, 2024 2:28 PM

જમ્મુ અને કાશ્મીરના આર એસ પૂરા વિસ્તારમાં સરહદ સુરક્ષા દળ- BSFએ આંતરરાષ્ટ્રીય સરહદે એક આતંકવાદી દ્વારા કરાયેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

જમ્મુ અને કાશ્મીરના આર એસ પૂરા વિસ્તારમાં સરહદ સુરક્ષા દળ- BSFએ આંતરરાષ્ટ્રીય સરહદે એક આતંકવાદી દ્વારા કરાયેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું છે કે સુરક્ષા દળના જવાનોને સરહદ તરફ આવી રહેલા ઘૂસણખોરની શંકાસ્પદ ગતિવિધિની જાણ થતાં ગોળીબાર કરી તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્...

September 22, 2024 2:27 PM

કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરી

કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરી છે. સર્વોચ્ચ અદાલતના કોલેજીયમે થોડા દિવસ પહેલા તેના અગાઉના નિર્ણય પર પુનઃર્વિચાર કરીને મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરવાની ભલામણ કરી હતી, જેને કેન્દ્...

September 22, 2024 2:26 PM

છત્તીસગઢમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વિદર્ભમાં તેમજ છત્તીસગઢમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉમેર્યું હતું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં આવતીકાલથી શુક્રવાર સુધી જયારે બિહારમાં બુધવાર સુધી છૂટાંછવાય...

September 22, 2024 2:26 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ગેંડા સંરક્ષણના પ્રયાસોમાં સામેલ કર્મચારીઓની પ્રસંશા કરી છે. તેમણે આસામમાં કાઝીરંગાની તેમની મુલાકાતને યાદ કરી અને દરેક લોકોને આ સ્થળની મુલાકાત લે...

September 22, 2024 2:24 PM

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 280 રનથી ભવ્ય વિજય – આર.અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં એક—શૂન્યથી આગળ છે. ભારતે કુલ 515 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં 234 રન બનાવી ઑલ-આઉટ થઈ ગયું હતું. ભારત ...

September 22, 2024 2:23 PM

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પુણેની એક ખાનગી કંપનીમાં કામના બોજના કારણે કેરળનાં એક મહિલાના મૃત્યુ અંગે પંચે સ્વતઃ નોંધ લીધી છે. પંચે વ્યવસાયિક સંસ્થાઓને તેમની કાર્ય સંસ્કૃતિ, રોજગાર નીતિઓ અને નિયમોની સમીક્ષા કરવા સલાહ આપી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.