રાષ્ટ્રીય

August 1, 2024 1:44 PM

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિતજાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે.સર્વોચ્ચ અદાલતે 6 વિરુધ્ધ 1 થી આપેલા ચૂકાદામાં વર્ષ 2004નાં ઇવી ચિન્નિયાહ ચૂકાદાને રદબાતલ ઠેરવ્ય...

August 1, 2024 12:20 PM

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા 250થી વધુ થઈ ગઈ છે. ભારતીય સેનાએ જણાવ્યું કે,ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 179 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અટ્ટમાલા, મુંડક્કઈ અને ચૂરલમાલામાં રાહત બચાવ ટુકડીઓ આજે સવારથી જ તપાસ અભિયાનમાં જોડાઈ ગઈ છે.ચૂરલમાલા ખાતેના પાણીના પ્રવાહ પર 190 ફ...

July 31, 2024 8:14 PM

ઓલિમ્પિકમાં બૉક્સર લવલીનાએ 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

આજે પેરિસ ઑલિમ્પિકમાં પાંચમો દિવસ ભારતીય ખેલાડીઓ માટે નિર્ણાયક રહ્યો. ભારતીય બૉક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓ માટેની 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લવલીનાએ નોર્વેની ખેલાડી સુન્નિવા હૉફસ્ટેડને હરાવીને 16 રાઉન્ડની મેચ જીતી લીધી હતી. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેન...

July 31, 2024 8:08 PM

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન હોનારતમાં મૃત્યુઆંક વધીને 200થી વધુ થયો

કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન હોનારતનો મૃત્યુઆંક 200થી વધુ થયો છે. સૈન્ય, NDRF તેમજ SDRFની ટુકડીઓએ સાથે મળીને અંદાજે એક હજારથી વધુ લોકોને બચાવ્યા છે. અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે વાયનાડ જિલ્લાના ચુરામાલા અને મુંડાકઈમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. બચાવ ટુકડીઓએ આજે વધુ કેટલાક મૃતદેહો બહાર કાઢ્ય...

July 31, 2024 2:41 PM

પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ક્ષમતા નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા દેશની સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ તરફ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી

પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ક્ષમતા નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા દેશની સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ તરફ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી શેખાવતે કહ્યું હતું કે સરકાર શક્ય તેટલા વધુ ભારતીય સ્થળોને વૈશ્વિક વારસા સૂચિમાં સામ...

July 31, 2024 2:35 PM

ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા

ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણપ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા હતા. રાંચી સ્થિત રાજભવનના બિરસા મંડપમાં આયોજિત સમારોહમાં ઝારખંડ વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદે શ્રી ગંગવારને શપથ લેવડાવ્યા હતા. દરમિયાન, મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રાજભવન...

July 31, 2024 2:29 PM

ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને 1983ની બેચના IAS અધિકારી પ્રીતિ સુદાનની કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી

ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને 1983ની બેચના IAS અધિકારી પ્રીતિ સુદાનની કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુશ્રી સુદાનની નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ આવતીકાલથી તેમનો કાર્યભાર સંભાળશે. શ્રીમતી સુદાન ડૉ મનોજ સોનીનું સ્થાન લેશે, જેમણે તેમ...

July 31, 2024 2:28 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન છે. રાષ્ટ્રપતિ સચિવાલયે જણાવ્યા પ્રમાણે તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ...

July 31, 2024 2:26 PM

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અનેતાલીમ યોજના- NATSના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું હતું. શ્રી પ્રધાને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા તાલીમની રકમ તરીકે 100 કરોડ રૂપિયા જારી કર્યા છે. આ પ્રસંગે શ્રીપ્રધાને કહ્યું કે, આ મંચ વિદ્યાર્થીઓને તેમના કૌશલ્ય...

July 31, 2024 2:24 PM

સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે

સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નનાં જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશમાં પ્રથમ વાર દરિયાની 30 મીટર નીચજે 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રોજેક્ટનાં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.