August 3, 2024 8:07 PM
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ આજે ભારત મંડપમ ખાતે જયપુરિયા ગ્રુપ ઓફ એજ્યુકેશનલઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આયોજિત 5મા ડૉ.રાજારામ જયપુરિયા મેમોરિયલ લેક્ચરને સંબોધિત કરી રહ્યા હતા.કોવિંદે કહ...