રાષ્ટ્રીય

August 3, 2024 8:07 PM

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ આજે ભારત મંડપમ ખાતે જયપુરિયા ગ્રુપ ઓફ એજ્યુકેશનલઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આયોજિત 5મા ડૉ.રાજારામ જયપુરિયા મેમોરિયલ લેક્ચરને સંબોધિત કરી રહ્યા હતા.કોવિંદે કહ...

August 3, 2024 7:59 PM

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે  દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ – આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે  દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ - આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે.મીડિયા અહેવાલો પર સુઓ-મોટો સંજ્ઞાન લેતા, પંચે ચાર અઠવાડિયામાં દિલ્હીસરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચે અવલોકન કર્યું છ...

August 3, 2024 7:56 PM

જમ્મુ-કાશ્મીર સરકારે નાર્કો-આતંકવાદ સાથેસંકળાયેલા હોવાના આરોપમાં છ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે

જમ્મુ-કાશ્મીર સરકારે નાર્કો-આતંકવાદ સાથેસંકળાયેલા હોવાના આરોપમાં છ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અધિકારીઓએ શનિવારેઆ જાણકારી આપી.એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચ પોલીસકર્મીઓ અને એક શિક્ષકને ડ્રગના વેચાણદ્વારા ટેરર ફંડિંગ માં સામેલ થવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું કે, લેફ્ટનન...

August 3, 2024 7:37 PM

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છ...

August 3, 2024 2:59 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 50 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આઠ રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સને કારણે દેશના આર્થિક વિકાસને વેગ મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 50 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આઠ રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સને કારણે દેશના આર્થિક વિકાસને વેગ મળશે. આ સાથે  રોજગારીની તકોમાં પણ વધારો થશે. સોશિયલ મીડિયાના માધ્યમથી  શ્રી મોદીએ કહ્યું કે આ નિર્ણયથી એક ભારતની  સરકારની પ્રતિબદ્...

August 3, 2024 2:58 PM

કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે

કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે. લશ્કર, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓના  બચાવ કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તાર માંથી  વધુ મૃતદેહ શોધવા માટેના પ્રયાસ કરી રહ્યા  છે.   દરમિયાન રાજ્ય સરકારની અપીલને પગલે, લશ્કર દ્વારા આજે કાટમા...

August 3, 2024 2:55 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 5 થી 10 તારીખ સુધી  ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની મુલાકાતે લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 5 થી 10 તારીખ સુધી  ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની મુલાકાતે લેશે. ગઈકાલે નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં પૂર્વીય બાબતોના સચિવ જયદીપ મજુમદારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિની ફિજી અને તિમોર-લેસ્ટે દેશની આ પ્રથમ મુલાકાત હશે. શ્...

August 3, 2024 2:44 PM

સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત વિશેષ લોક અદાલતનો આજે છેલ્લો દિવસ છે

સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત વિશેષ લોક અદાલતનો આજે છેલ્લો દિવસ છે. વિશેષ લોક અદાલતનો હેતુ નાગરિકોને શક્ય તેટલી સરળ અને ઝડપી રીતે ન્યાય આપવાનો છે. સર્વોચ્ચ અદાલતના  75મા સ્થાપના દિવસે સર્વોચ્ચ અદાલત દ્વારા આ પહેલનું આયોજન કરાયું છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતા કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામે મેઘાવલ...

August 3, 2024 2:41 PM

કેદારનાથમાં ભુસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં શનિવારે ત્રીજા દિવસે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે

કેદારનાથમાં ભુસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં શનિવારે ત્રીજા દિવસે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ભારે વરસાદને કારણે કેદાર ખીણમાં રસ્તાઓને નુકસાન થવાથી અટવાઇ ગયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને સલામત બહાર કાઢવા માટે કારણે  જિલ્લા અને પોલીસ તંત્ર ઉપરાંત સલામતી દળો સતત કામ કરી રહ્યા છે. જિલ્લ...

August 3, 2024 2:39 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વધુ અન્ન ઉત્પાદન કરતો દેશ છે તથા વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષાના ઉકેલ આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વધુ અન્ન ઉત્પાદન કરતો દેશ છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક પોષણ સુરક્ષાના ઉકેલ આપતો દેશ છે.  તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે. નવી દિલ્હીમાં આજે 32મી આંતરરાષ્ટ્રીય કૃષિ અર્થશાસ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.