August 3, 2024 7:54 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું. નાગરિકોને એક જ સ્થળેથી તમામ સેવા ઉપલબ્ધ થશે. આ 32 સિટી સિવિક સેન્ટરના લોકાર્પણના આ દ્વિતીય તબક્કામાં બાલાસિનોર, પાટડી, કપડવંજ, બોટાદ સહિતની નગરપાલિકા...