ડીડી ન્યૂઝ

September 22, 2024 7:26 PM

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢમાં એક ચિંતન શિબિર યોજાઈ

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢમાં એક ચિંતન શિબિર યોજાઈ ગઈ. વેટરનરી કોલેજ ખાતે રાજ્યકક્ષાની ચિંતન શિબિરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે રાજ્યભરના પશુપાલન અને ડેરી ક્ષેત્રના નિષ્ણાંતોને પ્રવર્તમાન...

September 22, 2024 10:08 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિ...

September 21, 2024 10:35 AM

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- 'આપ'ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આમ આદમી પાર્ટી-'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટન...

September 20, 2024 9:26 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડનાં રાંચીમાં ICAR -નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડની રાજધાની રાંચીમાં નામકુમ ખાતે ICAR - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે. આ સંસ્થાએ નવીનીકરણ દ્વારા 100 કરોડ રૂપિયાની વધારાની આવક પેદા કરી છે અને દેશમાં લાખના ઉત્પાદનને સ્થિરતા આપી છે. આ પ્રસં...

September 18, 2024 7:46 PM

નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા  અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે

નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા  અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એફઆઇઆર 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાન નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઇ, 2024થી ત્રણ નવા કાયદા- ભારતીય ન્યાયસંહિતા, ભારતીય નાગરિકસુરક્ષા સંહિતા અને ભારત...

September 18, 2024 7:39 PM

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મિશિગનના ફ્લિન્ટ ખાતે એક પ્રચાર ઝૂંબેશમાં ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની 21થી 23 સપ્ટેમ્બરની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પ શ્રી ...

September 18, 2024 3:08 PM

લેબનાનમાં ગઈકાલે થયેલા પેજર વિસ્ફોટો બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે તેલઅવીવમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતીની સમીક્ષા કરી હતી

લેબનાનમાં ગઈકાલે થયેલા પેજર વિસ્ફોટો બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે તેલઅવીવમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતીની સમીક્ષા કરી હતી. આ તરફ હિજબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને તેનો બદલો લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. જોકે ઇઝ...

September 14, 2024 7:39 PM

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથ ઠાકુરેકહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા નેટ કાર્યક્રમોનો અમલ કરી રહ્યું છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથ ઠાકુરેકહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા નેટ કાર્યક્રમોનો અમલ કરી રહ્યું છે. આજે બ્રાઝિલના કયુબા માં યોજાયેલી G20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્...

September 14, 2024 1:58 PM

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેનીઅથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. મળેલી ગુપ્ત માહિતીને આધારે સુરક્ષા દળોએ કિશ્તવાડજિલ્લાના છત્રુ બેલ્ટના નૈડગામ વિસ્તારમાં સંયુક્ત ઘેરાબંધી અને શોધ અભિયાન શરૂ કર્યું.ઓપરેશન દરમિયાન નૈડગામ ગામની નજીકના જંગલ વિસ્તારમાં...

September 8, 2024 7:30 PM

રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે તરણેતર મેળાની મુલાકાતે

સુરેન્દ્રનગરના થાનગઢમાં હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે મેળાની મુલાકાતે હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.