September 4, 2024 8:12 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ સિંગાપોર પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં સિંગાપોરના લાયન સિટી પહોંચ્યા હતા. સિંગાપોરના ગૃહ અને કાયદા મંત્રી કે ષણમુગમે તેમનું સ્વાગત કર્યું હતું. હોટલ ખાતે ભારતીય સમુદાયનાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે સાંજે સિંગાપોરના પ્રધાન...

September 4, 2024 8:10 PM

કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર, NLFT અને ATTF ના પ્રતિનિધીઓ વચ્ચે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર

આજે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા- NLFT અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ-, ATTF ના પ્રતિનિધીઓ વચ્ચે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ મં...

September 4, 2024 8:00 PM

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, જિલ્લામાં ત્રણ લાખ નવા સભ્યની નોંધણી કરવાનું લક્ષ્યાંક રખાયું છે. સાબરકાંઠામાં ચાર લાખ પ્રાથમિક સદસ્યો બનાવવાનો ઉદ્દેશ જિલ્લા સંગઠન દ્વારા નક્કી કરાયો છે. દાહોદ કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ શંકર આમલિયારની ઉ...

September 4, 2024 7:59 PM

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ભાવના પાઠકને નવી દિલ્હીની સમાજમાં વાતાવરણમાં બદલાવ અને ટકાઉ પર્યાવરણ માટે મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત કરાયા

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ભાવના પાઠકને નવી દિલ્હીની સમાજમાં વાતાવરણમાં બદલાવ અને ટકાઉ પર્યાવરણ માટે મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આબોહવા વિજ્ઞાન અને પર્યાવરણીય સ્થિરતાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ વનસંવર્ધન સંશોધન સંસ...

September 4, 2024 7:57 PM

સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી..જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

September 4, 2024 7:56 PM

નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ- હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે

નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ- હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે.. ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળના પલવલ સ્ટેશન પર નોન ઈન્ટરલોકીંગ કાર્ય હેતુ સૂચિત બ્લોકને કારણે અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે.

September 4, 2024 7:55 PM

પશ્ચિમ રેલવેએ પાલિતાણાથી બાન્દ્રા સુધીની “સંવત્સરી એક્સપ્રેસ ટ્રેન”નું બુકિંગ આજથી શરૂ કર્યું

પશ્ચિમ રેલવેએ પાલિતાણાથી બાન્દ્રા સુધીની “સંવત્સરી એક્સપ્રેસ ટ્રેન”નું બુકિંગ આજથી શરૂ કર્યું છે. આ ટ્રેન છ સપ્ટેમ્બરે બાન્દ્રાથી ઉપડશે અને બીજા દિવસે પાલિતાણા પહોંચશે, જ્યારે આઠમી સપ્ટેમ્બરે પાલિતાણાથી સાંજે છ વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે બાન્દ્રા પહોંચશે.. આ ટ્રેન બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, અ...

September 4, 2024 7:53 PM

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ-ગવર્નન્સ- 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ-ગવર્નન્સ- 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો છે. આ પુરસ્કાર પોષણ ટ્રેકર પહેલને સરકારી પ્રક્રિયા પુનર્રચના અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે આપવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર બાળકોને સારુ સ્વાસ્થય મળે અને મૂલ્યાંકન સાથે તેમનામાં ઉજ્જવળ ભ...

September 4, 2024 7:52 PM

વર્ષ 2024 ના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે રાજ્યમાંથી બે શિક્ષકોને પસંદગી થઈ છે

વર્ષ 2024 ના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે રાજ્યમાંથી બે શિક્ષકોને પસંદગી થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આવતીકાલે દેશના જુદા જુદા રાજ્યના 50 જેટલા શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ સમારોહ યોજાશે. રાજ્યના અમરેલી જિલ્લા...

September 4, 2024 7:51 PM

શિક્ષકોના જ્ઞાન અને કાર્યની ઉજવણીને બિરદાવતો દિવસ એટલે શિક્ષક દિવસ

શિક્ષકોના જ્ઞાન અને કાર્યની ઉજવણીને બિરદાવતો દિવસ એટલે શિક્ષક દિવસ.. દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે સર્વોપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મદિવસે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આવતીકાલે શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવશે. ક...