September 5, 2024 9:54 AM

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવાયું છે કે અમૃત ઉદ્યાનમાં પ્રવેશ રાષ્ટ્રપતિ ભવનના ગેટનંબર 35 થી કરી શકાશે . મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક શટલ સેવા...

September 5, 2024 9:07 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના પહેલાં ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ અને રાષ્ટ્રિય શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલા...

September 4, 2024 8:23 PM

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટ પુટ થ્રોઅર સચીન સરજેરાવ ખિલારીએ 16.32 મીટરનાં થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટ પુટ થ્રોઅર સચીન સરજેરાવ ખિલારીએ 16.32 મીટરનાં થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતને પેરાલિમ્પક્સમાં કુલ 21 ચંદ્રક મેળવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિન ખિલારીને ચંદ્રક મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પેરા ટેબલ ટેનિસનાં ક...

September 4, 2024 8:22 PM

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારત, તટીય કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના કેટલાંક ભાગો અને સિક્કિમમાં વ્યાપક હળવા...

September 4, 2024 8:21 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ વિશ્વભરમાં લાખો લોકોને બીજાઓની સેવા કરવા માટે પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે, ગુરુ ગ્રંથ સાહિબ સમાજમાં ભાઇચારો અને સદભાવની ભ...

September 4, 2024 8:20 PM

અમેરિકાના ટેક્સાસમાં પાંચ વાહનોને સાંકળતા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર ભારતીયોનાં મૃત્યુ થયા

અમેરિકાના ટેક્સાસમાં પાંચ વાહનોને સાંકળતા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર ભારતીયોનાં મૃત્યુ થયા હતા. લેબર ડે વીક-એન્ડ દરમિયાન તેઓ આર્કાન્સાસમાં કાર પુલિંગ દ્વારા બેન્ટોવિલે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતને પગલે એસયુવીમાં આગ લાગતા પ્રવાસીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકો હૈદરા...

September 4, 2024 8:18 PM

કેન્દ્રીય કાયદો અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે નવી દિલ્હીમાં નોટરી પોર્ટલ લોંચ કર્યું

કેન્દ્રીય કાયદો અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે નવી દિલ્હીમાં નોટરી પોર્ટલ લોંચ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મેઘવાલે આ વિશેષ નોટરી પોર્ટલને પેપરલેસ, ફેસલેસ, કાર્યક્ષમ સિસ્ટમ તથા ડિજિટલ ઇન્ડિયાનાં લક્ષ્યની દિશામાં મહત્વનું પગલંં ગણાવ્યું હતું. આ પોર્ટલ લોંચ થવાથી કેન્દ્રીય નોટરીઓએ ફિઝિકલ મોડમાં અરજ...

September 4, 2024 8:16 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના લાતૂરમાં આવેલ ઉદગીરમાં વિશ્વશાંતિ બુધ્ધ વિહારનું ઉદઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના લાતૂરમાં આવેલ ઉદગીરમાં વિશ્વશાંતિ બુધ્ધ વિહારનું ઉદઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિએ વિહાર સ્થિત ગૌતમ બુધ્ધની પ્રતિમાનુ લોકાર્પણ કરીને ડોકટર બાબા સાહેબ આંબેડકને પુષ્પાંજલી અર્પણ કરી હતી..આ સમારંભનો આરંભ બુધ્ધ પ્રણાલી અનુસારની પ્રાર્થના સાથે થયો હતો. કર્ણાટકના ...

September 4, 2024 8:14 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરની મુલાકાતે છે ત્યારે સિંગાપોરનાં અગ્રણી ઉદ્યોગ જૂથે ભારતમાં મોટાં રોકાણની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરની મુલાકાતે છે ત્યારે સિંગાપોરનાં અગ્રણી ઉદ્યોગ જૂથે ભારતમાં મોટાં રોકાણની જાહેરાત કરી છે. કંપની આગામી ચાર વર્ષમાં 90 હજાર 280 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સોશિયલ મિડીયા પોસ્ટમાં ભારતમાં સિંગાપોરના હાઇ કમિશનર સિમોન વોંગે જણાવ્યું કે, એશિયાનાં સૌથી મોટા વૈવિધ્યીકૃત રિ...

September 4, 2024 8:13 PM

રાષ્ટ્રપતિ આવતી કાલે નવી દિલ્હીમાં ગુજરાતના બે સહીત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં ગુજરાતના બે સહીત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સંન્માનિત કરવાનો છે. એવોર્ડ માટે એવા શિક્ષકો પસંદ થયા છ...