September 25, 2024 10:14 AM

હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક...

September 25, 2024 10:05 AM

સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે 17 સપ્ટેમ્બર 2024 થી 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ...

September 25, 2024 9:46 AM

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 1લી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા શરૂ થશે

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 1લી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા શરૂ થશે.દિલ્હીથી શરૂ થઈને આ 10 દિવસની યાત્રા અમદાવાદ, મોઢેરા, પાટણ, વડનગર, પાવાગઢ, ચાંપાનેર, વડોદરા, કેવડિયા, સોમનાથ, દીવ અને દ્વારકા સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી પસ...

September 25, 2024 9:43 AM

રાજ્યમાં હવે સમન્સ, વોરંટ અને નોટીસની ઓનલાઈન બજવણી કરવામાં આવશે.

રાજ્યમાં હવે સમન્સ, વોરંટ અને નોટીસની ઓનલાઈન બજવણી કરવામાં આવશે. ગઈકાલે વડોદરામાં ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ગુનાનો છે. સાયબર ગુનાથી બચવા માટે સતર્કતા એ જ સૌથી ઉત્તમ ઉપાય છે. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં સાયબર ગુનાનો...

September 25, 2024 9:40 AM

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના આણંદ, બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આજથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે.

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના આણંદ, બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આજથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે. આ મોબાઈલ એપ્લિકેશનથી પીયુસી કેન્દ્રો દ્વારા વાહનચાલકોને પીયુસી પ્રમાણપત્ર એનાયત કરાશે. તેમજ પીયુસી કેન્દ્રના 30થી 40 મીટરની ત્રિજ્યામાં જ પીયુસી પ્રમાણપત્ર અપાશે. વા...

September 24, 2024 7:49 PM

અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. આજે નવી દિલ્હીમાં એશિયન એસોસિયેશન ઑફ સુપ્રીમ એકાઉન્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સની 16મી એસેમ્બલીનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,ટેક્નોલોજી આધારિત વિશ્વમાં, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુને વધુ...

September 24, 2024 7:43 PM

રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 316 ટન કચરાનો નિકાલ કરાયો

રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 315 ટન કચરાનો નિકાલ કરાયો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી. થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઇવેની સાફ સફાઇમાં કુલ 99 હજાર 934થી વધુ નાગરિકે સફાઇ ઝુંબેશમાં જોડાઇને એક કરોડ 86...

September 24, 2024 7:41 PM

રાજ્યમાં આજથી બીજા તબક્કાના તમાકુમુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી બીજા તબક્કાના તમાકુમુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો છે. આગામી 23 નવેમ્બર સુધી યોજાનારા આ અભિયાન અંતર્ગત તમાકુમુક્ત શાળા, તમાકુમુક્ત ગામ સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈએ જણાવ્યું કે, વિશ્વ...

September 24, 2024 7:39 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ત્રણ દિવસના પાંચમા ડેકોરાઈઝ્ડ 2024 પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ત્રણ દિવસના પાંચમા ડેકોરાઈઝ્ડ 2024 પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન શ્રી પટેલે મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના 30મા વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષનું લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન કર્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ રાજ્યની 250થી...

September 24, 2024 7:38 PM

ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે

ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે. દેશના વિવિધભાગોમાં ભેળસેળની કથિત ઘટનાઓની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટઅને અન્ય ખાણીપીણીની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે.  આજે લખનૌમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં મુ...