September 7, 2024 8:07 PM
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જમ્મુમાં એક જાહેર સભાને સંબોધતા, તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક છે કારણ કે મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી તે પ્રથમ વખત રાષ્ટ્રી...