September 9, 2024 10:38 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ આગામી ચોથી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે. CBSE દ્વારા તૈયાર કરવામાં આવેલા પરિક્ષા સંગમ પોર્ટલ પર શાળા દ્વારા તેમના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ...

September 9, 2024 10:37 AM

કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતીગાર કરશે

નવીન અને નવીનીકરણીય ઊર્જા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતીગાર કરશે. ગાંધીનગર ખાતે યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – ...

September 9, 2024 10:36 AM

લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિકો અહીંનાં મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જાય છે. લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખ 25 હજાર કિલો પ્રસાદ બનાવવામાં આવશે. નાન...

September 9, 2024 10:35 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સાથે તેમનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સાથે તેમનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લિ...

September 9, 2024 10:34 AM

સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત, બીજી ઓક્ટોબરનાં રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું

સ્વચ્છ ભારત મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત, બીજી ઓક્ટોબરનાં રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 6થી 9 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા વોક યોજાશે, 10...

September 8, 2024 7:49 PM

એક યુવાન પુરુષ દર્દીની ઓળખ મંકીપોક્સના શંકાસ્પદ કેસ તરીકે કરવામાં આવી

એક યુવાન પુરુષ દર્દીની ઓળખ મંકીપોક્સના શંકાસ્પદ કેસ તરીકે કરવામાં આવી છે. તેણે હાલમાં જ એવા દેશમાં પ્રવાસ કર્યો હતો જે હાલમાં Mpox ટ્રાન્સમિશનનો અનુભવ કરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દર્દીને નિયુક્ત હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે અને એમપોક્સની હાજરીની પુષ્ટિ કરવા માટે તેના નમૂનાઓનું પર...

September 8, 2024 7:49 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના પરિવારને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ઘાયલોને ...

September 8, 2024 7:48 PM

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભા અને રાજકારણમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભા અને રાજકારણમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તેમણે પાર્ટીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. સંસદમાં સેવા કરવાની તક આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા શ્રી સરકારે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર અસંતોષ વ્યક્ત કર્ય...

September 8, 2024 7:47 PM

ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવો કરશે : ડૉ.મનસુખ માંડવિયા

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવો કરશે. તેઓ આજે નવી દિલ્હીમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની 44મી મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારત સરકારે રમતગમતનું બજેટ 2014-15માં અંદાજે 143 ક...

September 8, 2024 7:46 PM

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધન કરતાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના કોંગ્રેસ પાર્ટીના દાવા સામે કડક વલણ અપનાવ્યું

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધન કરતાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના કોંગ્રેસ પાર્ટીના દાવા સામે કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી કલમને પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. ઓલ ઈન્ડિયા રેડિયો જમ્મુના સંવાદદા...