September 9, 2024 7:14 PM
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી 11 મી સપ્ટેમ્બરે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી 11 મી સપ્ટેમ્બર -બુધવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે. ભાવનગરથી અમારાં પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ,સુપ્રસિદ્ધશિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાનાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ...