September 10, 2024 7:46 PM

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની આગામી...

September 10, 2024 7:44 PM

કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજનાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજનાનો પ્રારંભ કરાવશે. તેઓ મત્સ્ય ક્ષેત્રના ઉત્પાદન અને પ્રસંસ્કરણ કલ્સ્ટરોના પ્રમાણભૂત સંચાલનની પ્રક્રિયાનો પ્રારંભ પણ કરાવશે. આ પ્રસંગે વર્ષ 2024- 2025 દરમિયાનની પ્રધાનમંત્રી મતસ્ય...

September 10, 2024 7:43 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમા નવ નિર્મિત અનુસંધાન રાષ્ટ્રીય સંસોધન ફાઉન્ડેશનની પ્રથમ બોર્ડ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે અવરોધ બની રહેલા પડકારોની ઓળખ કરવાની વાત કરી. વધુમાં તેમણે આ ...

September 10, 2024 7:37 PM

રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે 81 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ 2022 પછી મોસમનો સરેરાશ કુલ 123 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ...

September 10, 2024 7:35 PM

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ બંને યોજના અંતર્ગત રાજ્યએ કરેલી કામગીરીની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું કે, ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરત...

September 10, 2024 7:29 PM

ગુજરાતી ભાષાના સાત વાર્તાકારોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાશે

ગુજરાતી ભાષાના સાત વાર્તાકારોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાશે. ગૂર્જર પરિવાર અને ધૂમકેતુ પરિવારના સંયુક્ત ઉપક્રમે આગામી 14મી સપ્ટેમ્બરે વાર્તાકાર - રામ મોરીને “મહોતુ”, અજય સોનીને “ રેતીનો માણસ” , વિજય સોનીને “ વૃદ્ધ રંગાટી બજાર ”, જયંત રાઠોડને “ ધોલી ધૂળ ”, રાકેશ દેસાઇને “ ટ્રાયલ રૂમ ”, ધર્મેન્દ્ર ત...

September 10, 2024 7:28 PM

રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પોલીસે નવી હેલ્પલાઈન શરૂ કરી

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન સેવા નંબર 180023 31122 શરૂ કરાયો છે. રાજ્યના કોઈ પણ સ્થળે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિકજામની સમસ્યા કે અન્ય ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફૉન-કૉલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે. આ માહિતી તાત્કાલિક ...

September 10, 2024 7:25 PM

રાજ્યમાં છેલ્લાં 9 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 9 વર્ષમાં કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 8 લાખ 68 હજારથી વધુ અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 5 લાખ 57 હજારથી વધુ આવાસનું નિર્માણકાર્ય પૂર્ણ કરાયું છે. વર્ષ 2015માં અમલમા...

September 10, 2024 7:21 PM

રાજ્યમાં બેટરી સંચાલિત દ્વિ-ચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 53 હજાર વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક વાહનનીખરીદી કરી

રાજ્યમાં બેટરી સંચાલિત દ્વિ-ચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 53 હજાર વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરી છે. આ માટે તેમને 56 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ત્રિ-ચક્રી વાહન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 925 લાભાર્થીને 4 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં...

September 10, 2024 7:17 PM

મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ-રસ્તાના કામ માટે વધારાનું 2 કરોડ રૂપિયાનું અનુદાન અપાશે

રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને સભ્યદીઠ 2 કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે મુજબ માર્ગ-મકાન વિભાગ દ્વારા 43 ધારાસભ્યોને 86 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ધારાસભ્યો આ અનુદાનમાંથી રોડ-રસ્તાનાકામ કરાવી શકશે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને  સંબંધિત ધારાસભ્યો સ...