September 12, 2024 12:04 PM

યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે.

યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. 18મી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર યાત્રાળુઓની સુવિધા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ મેળામાં અંદાજે 30 લાખથી વધુ યાત્...

September 12, 2024 11:49 AM

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સ્વિટ્ઝર્લેન્ડની બે દિવસની મુલાકાતે જશે.

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સ્વિટ્ઝર્લેન્ડની બે દિવસની મુલાકાતે જશે. સાઉદી અરેબિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડની તેમની ત્રણ દેશોની મુલાકાતનો આ ત્રીજો અને અંતિમ તબક્કો છે. વિદેશ મંત્રી જીનિવામાં ભારત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે. તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભા...

September 12, 2024 11:47 AM

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ખનન કરતાં તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ખનન કરતાં તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા બિનઅધિકૃત ખનીજ પ્રવૃતિને અટકાવવા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતાં ૧૦૦ થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી મોટી ખ...

September 12, 2024 11:42 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને ...

September 12, 2024 11:40 AM

70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનો સરકારનો નિર્ણય

કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્યમાન ભારત પીએમ જનઆરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજુરી આપી છે. આ માટે 3,437 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગઇકાલે સાંજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું ક...

September 12, 2024 10:21 AM

ENEC અને NPCIL એ સપ્લાય ચેઇન ડેવલપમેન્ટ, ન્યુક્લિયર કન્સલ્ટન્સી સર્વિસિસની જોગવાઇ અને ભાવિ રોકાણ માટે નવી દિલ્હીમાં સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

એમિરેટ્સ ન્યુક્લિયર એનર્જી કોર્પોરેશન ENEC અનેન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ- NPCIL એ સપ્લાય ચેઇન ડેવલપમેન્ટ, ન્યુક્લિયર કન્સલ્ટન્સી સર્વિસિસની જોગવાઇ અને ભાવિ રોકાણ માટે ગઈ કાલે નવી દિલ્હીમાં સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પરમાણુ ક્ષેત્રમાં ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે આ પ્રક...

September 11, 2024 8:08 PM

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના શરૂ કરી

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના ચાર વર્ષ પૂર્ણ થયા પ્રસંગે સંબોધન કરતા, શ્રી રંજને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક સાથે આવવા તેમજ મત્સ્ય પાલન ક્ષેત્રેને એક...

September 11, 2024 8:07 PM

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ ઇ-પ્લેટફોર્મ લોન્ચ કર્યું

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ ઇ-પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આ ઓનલાઈન પ્લેટફોર્મ નિયમનો, નિયંત્રણો, મુક્ત વેપાર સંધિ, કાર્યક્રમો, ભાગીદારી, જકાત, વેરો, છૂટ તેમજ વિદેશી ખરીદારો વિશેની માહિતી ...

September 11, 2024 8:04 PM

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સમર્થક જૂથ ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષો માટે વધારી દીધો

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સમર્થક જૂથ ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષો માટે વધારી દીધો છે. આ પ્રતિબંધ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓના નિવારણ કાયદા હેઠળ લગાવવામા આવ્યો છે. સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે આ સંગઠન એવી પ્રવૃત્તિઓમાં સામેલ હતું જે દેશની અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી હતી. કેન્...

September 11, 2024 7:54 PM

સેમિકોન ઇન્ડિયા 2024ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું સ્વપ્ન વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય. સરકાર સેમીકન્ડક્ટર ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, ભારતમાં ડેટા સેન્ટરની માંગમાં સ...