September 14, 2024 8:02 PM

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભા સંબોધતા સહિયારા પ્રયાસોથી જમ્મુકાશ્મીરને સુરક્ષિત અને સમૃધ્ધ બનવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે  જમ્મુ-કાશ્મીરના ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવા વિનંતી કરીહતી. શ્રી મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ ...

September 14, 2024 7:06 PM

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ક્લિનિકલ ટ્રાયલ્સમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અને સ્વદેશી ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રગતિ તરફ એકમહત્વપૂર્ણ પગલું છે.  આ ભાગીદારી સહકારન...

September 14, 2024 7:02 PM

સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે.  વાણિજ્યઅને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે માંગ-પુરવઠાની સ્થિતિ અને ભાવના વલણોના આધારે ડુંગળીનો લક્ષ્યાંકિત અને સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર રાજ્ય સરકાર...

September 14, 2024 3:48 PM

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે.મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમની સપાટી વધવા પામી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.25 મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોઈ ડેમ હવે એની મહત્તમ સપાટીમાં માત્ર 2.43 મીટર બાકી રહ્યો છે. નર્મદા ડેમના 2.50 ...

September 14, 2024 3:45 PM

કચ્છના સુમરાસર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

કચ્છના સુમરાસર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. ...

September 14, 2024 3:40 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસપ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસપ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી શાહે એક વીડિયો સંદેશમાં આ વર્ષે હિન્દી દિવસના મહત્વ પર ભાર મૂકતા કહ્યું છે કે બંધારણીય સભાએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી. તેમણે કહ્યું કે હિન્દી દિવસના 75 વર્ષ પૂર્ણથઈ રહ્યા છે, ત્...

September 14, 2024 3:38 PM

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર અટવાયેલા બે અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે નવેમ્બરમાં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર અટવાયેલા બે અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે નવેમ્બરમાં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.  સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે આ બંનેઅવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. પૃથ્વીથી 250 માઈલ ઉપરઆવેલ...

September 14, 2024 3:18 PM

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. બ્રાઝિલના કુઆબામાં આજે યોજાયેલી G-20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે કહ્યુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ...

September 14, 2024 3:14 PM

એથ્લેટિક્સમાં, ભારતના બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે મોડી રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઈનલમાં ભાલા ફેંકમાં ભાગ લેશે

એથ્લેટિક્સમાં, ભારતના બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે મોડી રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઈનલમાં ભાલા ફેંકમાં ભાગ લેશે, જે ભારતીય સમય મુજબ 1:52 વાગ્યે શરૂ થશે.નીરજનો ડાયમંડ લીગમાં મજબૂત ટ્રેક રેકોર્ડ છે, તેમણે 2022માં ફાઇનલમાં જીત મેળવી હતી અને 2023માં બીજા સ્થાને ...

September 14, 2024 3:12 PM

યાગી વાવાઝોડાએ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે

યાગી વાવાઝોડાએ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે, જેના પરિણામે અનેક લોકોના મોત થયા છે.વિયેતનામમાં વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધીને254 થયો છે. ભૂસ્ખલન અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી મૃતદેહો બહાર કાઢવાનું કામ ચાલી રહ્યુંછે. રાજધાની હનોઈમાં લાલ નદીના પૂરના પાણી...