September 18, 2024 7:16 PM

ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે

ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે.જેમા એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો સીધી જ અખિલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ૧૯ થી ૩૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતાં યુવાનો પંચમહાલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓન...

September 18, 2024 3:08 PM

લેબનાનમાં ગઈકાલે થયેલા પેજર વિસ્ફોટો બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે તેલઅવીવમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતીની સમીક્ષા કરી હતી

લેબનાનમાં ગઈકાલે થયેલા પેજર વિસ્ફોટો બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે તેલઅવીવમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતીની સમીક્ષા કરી હતી. આ તરફ હિજબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને તેનો બદલો લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. જોકે ઇઝ...

September 18, 2024 3:05 PM

કેન્દ્રએ ખાદ્ય તેલના મોટા સંગઠનોને વર્તમાન શૂન્ય અને 12.5 ટકા જકાત પર પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આયાતી તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે

કેન્દ્રએ ખાદ્ય તેલના મોટા સંગઠનોને વર્તમાન શૂન્ય અને 12.5 ટકા જકાત પર પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આયાતી તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ ગઈકાલે નવી દિલ્હીમાં ભાવ વ્યૂહરચના અંગે વિવિધ તેલ ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા કરી ...

September 18, 2024 3:01 PM

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું છે કે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ સાડા 5 કરોડ ટન વાંસ છે

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું છે કે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ સાડા 5 કરોડ ટન વાંસ છે, જે દેશના કુલ સંસાધનોના 66 ટકા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીપુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય વાંસ મિશન ખેડૂતોની આવકમાં વધારો ...

September 18, 2024 2:58 PM

ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી

ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષોએ સોમવારે નવી દિલ્હીમાં યોજાયેલી ટુ પ્લસ ટુ આંતર-સત્રીય દ્વિપક્ષીય બેઠક દરમિયાન થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠક દરમિયા...

September 18, 2024 2:53 PM

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના 24 જિલ્લાઓમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના 24 જિલ્લાઓમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અમારા સંવાદદાતા જણાવે છે કેરાજ્યનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરગ્રસ્ત છે. ઘણા જિલ્લાઓમાં ગંગા અને ઘાગરા નદીઓ બેકાંઠે વહી રહી છે. વારાણસી અને પ્રયાગરાજમાં હજા...

September 18, 2024 2:50 PM

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત,નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલા...

September 18, 2024 2:46 PM

સર્વોચ્ચ અદાલતમાં આર.જી. કર કેસની સુનાવણીના ગણતરીના કલાકોમાં કેન્દ્રીય તપાસ સંસ્થા – સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ મંગળવારે રાતે પીડિતાના સોદપુર સ્થિત ઘરે પહોંચી હતી અને પરિવારજનોની પૂછપરછ કરી હતી.

સર્વોચ્ચ અદાલતમાં આર.જી. કર કેસની સુનાવણીના ગણતરીના કલાકોમાં કેન્દ્રીય તપાસ સંસ્થા – સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ મંગળવારે રાતે પીડિતાના સોદપુર સ્થિત ઘરે પહોંચી હતી અને પરિવારજનોની પૂછપરછ કરી હતી.સીબીઆઈએ આ કેસ હાથમાં લીધો ત્યારે પીડિતાના માતા-પિતાએ તપાસ એજન્સીને એક પત્ર લખ્યો હતો. આ પત્રના આધારે સીબીઆઈ...

September 18, 2024 2:35 PM

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 24 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 24 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.72 ટકા મતદાન નોંધાયું છે. મતદાનને પગલે સાત જિલ્લાઓમાં ચાંપતો બંદબસ્ત ગોઠવાયો છે. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 32.69 ટકા નોંધાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન...

September 18, 2024 2:26 PM

કેન્દ્રની મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે

કેન્દ્રની મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતો, મધ્યમ વર્ગ,મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખકરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. જોડાણ અને વિકાસમાં સુધારો કરવાના હેતુથી સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્...