September 19, 2024 2:17 PM

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈ કાલે ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈ કાલે ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે. ઓપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનના 1.5 પોઈન્ટના જવાબમાં 2.5 પોઈન્ટથી જીત મેળવી હતી. ડી. ગુકેશે, ચીનના ખેલાડીને હરાવીને ભારતને સાતમા રાઉન્ડની મેચ જીતવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ભારત ...

September 19, 2024 2:16 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 36 ઓવર પર 4 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ આ ભારતની પ્રથમ ટેસ...

September 19, 2024 2:13 PM

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ચાર વર્ષમાં પહેલી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે ચાર વર્ષમાં પહેલી વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. મુખ્ય ધિરાણ દર શૂન્ય પૂર્ણાંક પાંચ ટકાના ઘટાડા સાથે 4.75થી 5 ટકાની વચ્ચે આવી ગયો છે, જે અગાઉ 5.25 ટકાથી 5.5 ટકા હતો જે અમેરિકાના છેલ્લાં 23 વર્ષોમાં સૌથી ઊંચો વ્યાજદર હતો.. ફેડરલ રિઝર્વ બેન્કના અધ્યક્ષ જેરોમ પૉવેલે કહ્યું...

September 19, 2024 2:08 PM

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શરૂ કરાયેલી વિવિધ પહેલ પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધશે

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શરૂ કરાયેલી વિવિધ પહેલ પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધશે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સહકારી ક્ષેત્ર માટે લેવાયેલા પગલાં આ ક્ષેત્રને નવી ગતિ અન...

September 19, 2024 2:06 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થવા પર યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થવા પર યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો, ઋણપત્રકો સોંપશે અને સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ અમરાવતી ખાતે પીએમ...

September 19, 2024 2:04 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છે. તેઓ આજે સવારે શ્રીનગરમાં બપોરે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કટરા ખાતે ચૂંટણી સભા સંબોધકા પ્રધાનમંત્રી મોદી કહ્યું કે, પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરીને જમ્મુ કાશ્મીરના લોકોએ ઇતિહાસ રચ્યો છ...

September 19, 2024 2:02 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈમિત્ર સંમેલનને સંબોધતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિએ પાંચ સફાઈકર્મીને સન્માનિત કર્યા હતા. આ પહેલાં સુશ્રી મુર્મૂએ ઉજ્જૈન—ઇન્દોર...

September 19, 2024 11:46 AM

રાજ્યભરમાં “સ્વચ્છતા હી સેવા ” અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે.

રાજ્યભરમાં "સ્વચ્છતા હી સેવા " અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, ટપાલ વિભાગ દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સ્વચ્છતા શપથ અને "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો.ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિના ઉદેશ્ય...

September 19, 2024 11:34 AM

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો છે. 3 દિવસ ચાલનારી આ આંતર રાજ્ય સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દ...

September 19, 2024 11:15 AM

હ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું ગઈકાલે સમાપન થયું છે. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાત...