July 13, 2024 2:39 PM

નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં છ લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વેરાની વસુલાત

આવક વેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 11 જુલાઇ સુધીમાં પ્રત્યક્ષ કરવેરા પેટે છ લાખ 45 હજાર કરોડ રૂપિયાની વસુલાત કરી છે અને 70 હજાર 902 કરોડ રૂપિયાનાં રિફન્ડ જારી કર્યા છે. રિફન્ડમાં ગયા વર્ષનાં સમાન સમયગાળાની સરખામણીમાં 64.5 ટકા વધારો થયો છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે કુલ વ...

July 13, 2024 3:11 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઇમાં 29 હજાર 400 કરોડ રૂપિયાનાં માળખાકીય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના ગોરેગાંવમાં એન્જિનિયરિંગ સર્વિસ કંપની - નેસ્કો પ્રદર્શન કેન્દ્ર ખાતેથી 29 હજાર 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માર્ગ, રેલવે અને બંદર યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે, શ્રી મોદી ભારતીય સમાચાર સેવા સચિવાલય ખાતે INS ટાવરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 16 ...

July 13, 2024 3:10 PM

કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની સમીક્ષા બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી, અમિત શાહ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના અમલીકરણની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્...

July 13, 2024 2:41 PM

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાંથી કેટલીક બેઠકોનાં પરિણામ જાહેર થયા છે

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાંથી કેટલીક બેઠકોનાં પરિણામ જાહેર થયા છે. પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગતનો 37 હજાર 325 મતોથી વિજય થયો છે. ત્રિકોણીય મુકાબલામાં તેમણે ભાજપના ઉમેદવાર શીતલ અંગુરલને હરાવ્યા છે.. કોંગ્રેસના ઉમેદવારને 16 હ...

July 12, 2024 8:10 PM

કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે

કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે. આજે દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલેવધુમાં જણાવ્યું હતું કે, એસ.સી, એસ.ટી માટેની યોજનાઓના 14 હજાર કરો...

July 12, 2024 8:08 PM

ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે.

ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે. જ્યારે બીજી સેમિફાઇનલ ભારતીય સમય મુજબ આજે રાતના આઠ વાગ્યાથી રમાશે.હાલમાં ચાલીરહેલી પહેલી સેમિફાઇનલમાં ગત વર્ષના વિજેતા કાર્લોસ અલ્કરાઝ અને પાંચમો ક્રમાંક ધરાવતાદેનિલ મેદવાદેવ વચ્ચે મુકાબલો થઇ રહ્યો છે. ...

July 12, 2024 8:06 PM

બર્લિનમાંરવિવારે રાત્રે 12-30 કલાકે સ્પેન અને ઇંગલેન્ડ વચ્ચે યુરો કપ 2024ની ફાઇનલ મેચરમાશે. સ્પેન ચોથી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે.

ફુટબોલમાં, બર્લિનમાંરવિવારે રાત્રે 12-30 કલાકે સ્પેન અને ઇંગલેન્ડ વચ્ચે યુરો કપ 2024ની ફાઇનલ મેચરમાશે. સ્પેન ચોથી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે.

July 12, 2024 8:04 PM

ઉત્તરાખંડના નાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે.

ઉત્તરાખંડનાનાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે. કાયદા અમલીકરણ સમિતિનાઅધ્યક્ષ શત્રુધ્નસિંહે નિષ્ણાતોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ઉત્તરાખંડ યુસીસીનાચાર ભાગોનું આજે વિમોચન કર્યું હતું.આ અહેવાલસત્તાવાર વેબસાઇટ ucc.uk.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકા...

July 12, 2024 8:03 PM

કેન્દ્ર સરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતીઅંદાજપત્રીય ફાળવણી વધારીને 82 હજાર કરોડ રૂપિયા કરી.

કેન્દ્રસરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી 24 હજાર કરોડ રૂપિયાહતી તેમાં વધારો કરીને 82 હજાર કરોડ રૂપિયા કરી છે. મેઘાલય અનેઆસામની બે દિવસની મુલાકાતે ગયેલા ઇશાન ભારત ક્ષેત્રના કેન્દ્રિય મંત્રીજયોતિરાદિત્ય સિંધિયાએ આજે ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યુંહતું. તે...

July 12, 2024 8:01 PM

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો.

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 1975માં આ દિવસે ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી.સોશિયલ મિડિયાપોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે, દમનકારી સરકારનાં અત્યાચાર છતાં લોકશાહીનાં પુનઃ સ્થાપનમાટે સંઘર્ષ કરના...