July 15, 2024 9:21 AM

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાન...

July 14, 2024 8:36 PM

હવામાન વિભાગે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન સતારા, સિંધુદુર્ગ, રસ્તનાગીરી અને થાણેમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આકાશવાણી મુંબઈના અમારા સંવાદદાતા ભાવના ગોખલે જણાવે છે કે ગત શનિવારથી સિંધુદુર્ગમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસમાં ભારે વરસાદી...

July 14, 2024 8:35 PM

વિમ્બલ્ડન ટેનિસની પુરુષ સિંગલ્સની ફાયનલ લંડનમાં વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ ઇંગ્લેન્ડના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રમાઇ રહી છે

વિમ્બલ્ડન ટેનિસની પુરુષ સિંગલ્સની ફાયનલ લંડનમાં વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ ઇંગ્લેન્ડના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રમાઇ રહી છે. વિમ્બલ્ડનની ફાઇનલમાં સ્પેનના અલ્કારાઝનું આ બીજું પ્રદર્શન છે, જ્યારે સર્બિયન નોવાક જોકોવિચ સાત વખત ચેમ્પિયન બન્યા છે. જોકોવિચ આઠ વિમ્બલ્ડન મેન્સ સિંગલ ટાઇટલના રોજર ફેડ...

July 14, 2024 8:33 PM

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતના વિકાસ અને આધુનિકીકરણમાં અભિન્ન ભાગીદાર છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતના વિકાસ અને આધુનિકીકરણમાં અભિન્ન ભાગીદાર છે. તેમણે ભારતમાં રાષ્ટ્રનિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ભારતીય સમુદાયની પ્રશંસા કરી. રશિયામાં વસતા ભારતીયોને શ્રી બિરલા એ તેમના કાર્યો,...

July 14, 2024 8:32 PM

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા. પેન્સિલવેલિયામાં એક ચૂંટણીસભા દરમિયાન અજાણ્યા શખ્સે તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજા થવા પામી છે. સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરતા બંદૂકધારીને ઠાર...

July 14, 2024 8:30 PM

વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે

વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે હુમલાને રાજકીય હિંસા ગણાવતા તેની ટિકા કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ઝડપી સ્વસ્થ થવા અંગે પ્રાર્થના કરી. અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ...

July 14, 2024 8:29 PM

ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે

ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે છૂટક વસ્તુઓના વેચાણ માટે પેકેટમાં મૂકતી તમામ વસ્તુઓ પર અનિવાર્ય માહિતી પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ છે. ઉપભોક્તા કાર્ય, ખ...

July 14, 2024 8:28 PM

વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીએ જાહેર કરેલા આકંડાઓ પ્રમાણે વિદેશી પોર્ટફોલિયો રોકાણ એટલે કે FPI એ ઇક્વિટીમાં 15 હજાર, 352 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 8 હજાર, 484 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ 12 જુલાઈ ...

July 14, 2024 8:26 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું. શ્રી શાહે જણાવ્યું હતું કે ,નવી શિક્ષણ નીતિનો હેતુ માત્ર ભારતીય વિદ્યાર્થીઓને આગામી 25 વર્ષ સુધી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ કરવાનો નથી પણ તેમને આપણા સમૃદ્ધ સાંસ્...

July 14, 2024 8:24 PM

ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રીજગન્નાથ મંદિરના રત્ન ભંડારના તમામ દ્વારા ખુલ્લા મૂકાયા, ભગવાનને અર્પણ કરાયેલી કીમતી વસ્તુઓની યાદી બનાવાશે

ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરના ખજાના એટલે કે રત્ન ભંડારના તમામ દ્વાર આજે ખોલવવામાં આવ્યા. એક વિશેષ દળે રત્ન ભંડાર ખોલ્યા, જેને છેલ્લે 1985માં ખોલવામાં આવ્યા હતા. જ્યારે કે ભગવાનને અર્પણ કરાયેલા આભૂષણો તેમજ અન્ય કિમતી વસ્તુઓની યાદી છેલ્લે 1978માં બનાવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જરૂર...