September 21, 2024 2:47 PM

બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનુ થયું સાકાર થયું

બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનુ થયું સાકાર થયું છે... વિડીયો ફોટાગ્રાફી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઇને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લોન મળી હતી.. કોઇપણ જામીન વિના તેમને પચાસ હજારની લોન મળતા પોતાના કેમેરો વસાવીને રોજગારી મેળવવાનું સપનુ સાકર થયું છે. પ્ર...

September 21, 2024 2:46 PM

સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો

સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો છે. વર્ષોની પરંપરા મુજબ જૈન સમાજ દ્વારા ચાંદીનો રથ ખેંચી ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી રવેડીના મેળાનો પ્રારંભ કરવામાં આવે છે.. સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજવી પરમજ્યાદિત્યસિંહ પરમાર તેમજ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર...

September 21, 2024 2:38 PM

આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી

આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત અને મરાઠવાડામાં ભારે વરસાદની શક્યતા છે. તો 26 સપ્ટેમ્બર સુધી ઓડિશા, ના...

September 21, 2024 2:38 PM

સરકારે મધ્યમ વર્ગ, માળખાકીય, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા

મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ આ સમયગાળા દરમિયાન, સરકારે મધ્યમ વર્ગ, માળખાકીય, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. દેશમાં મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે સરકારે અનેક પગલાં લીધાં છે. અમારા સંવાદદાતા જણાવે છે કે નરેન્દ્ર મોદી સરકારે ...

September 21, 2024 2:36 PM

યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો

યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. યુક્રેને રશિયા દ્વારા જાસુસીની આશંકાને પગલે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. જોકે આ પ્રતિબંધ યુક્રેનના નાગરિકોને લાગુ નહીં પડે

September 21, 2024 2:35 PM

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને બ્રાઝિલના ખાણ અને ઉર્જા મંત્રી એલેક્ઝાન્ડ્રે સિલ્વેરાની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત ન...

September 21, 2024 2:33 PM

સંયુક્ત રાષ્ટ્રએ ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને 20 લાખ અમેરિકી ડોલર ફાળવ્યા

સંયુક્ત રાષ્ટ્રએ ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને 20 લાખ અમેરિકી ડોલર ફાળવ્યા છે. આ રકમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાળ આપાતકાલીન કોષ દ્વારા આપવામાં આવશે. અસરગ્રસ્ત પ્રાંતો યેન બાઈ અને લાઓ કાઈમાં ...

September 21, 2024 2:32 PM

જાપાનમાં, ભારે વરસાદને પગલે 30,000 લોકોને સ્થળાંતર કરાયા

જાપાનમાં, દેશના મધ્ય ભાગમાં આવેલા બે શહેરોના લગભગ 30,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે હવામાન વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. વાજિમા શહેરના લગભગ 18 હજાર અને સુજુ શહેરના 12 હજાર લોકોને હોન્શુ ટાપુના ઇશિકાવા પ્રાંતમાં આશ્રય લેવાનુ...

September 21, 2024 2:30 PM

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. નવમા કાર્યકારી પ્રમુખને ચૂંટવા માટે 1.7 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકાશે. વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ આજે સવારે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ શ્રી વિક્રમસિંઘે કહ્યું કે લોકશાહ...

September 21, 2024 2:29 PM

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન માટેના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે મુંબઈમાં જુહુ ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ ઝુંબેશ અને અને ચાલી રહેલા 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત મુંબઈના નેતાઓ ...