July 17, 2024 2:10 PM

ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયો સહિત ચાલકદળના તમામ 16 સભ્યો ગુમ

ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયોઅને ત્રણ શ્રીલંકાના નાગરિકો સહિત તમામ 16 ચાલકદળના સભ્યો ગુમ થયા છે. ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રના જણાવ્યા અનુસાર, 'પ્રેસ્ટિજ ફાલ્કન' નામનું જહાજ ઓમાનના ઔદ્યોગિક બંદર દુકમ પાસે ડૂબી ગયું હતું.આ જહાજ યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું. ઓમાની સત્તાવાળાઓ...

July 17, 2024 2:08 PM

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રનાં વેગમાં મેક ઇન ઇન્ડિયાની ભૂમિકાની ઝાંખી રજૂ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક માધ્યમ પર કઈ રીતે “મેક ઇન ઇન્ડિયા” ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંચ પર આગળ ધપાવી રહ્યું છે તેની એક ઝલક રજૂ કરી છે.મોદીએ પોસ્ટમાં જણાવ્યું કે,યુકે, જર્મની અને નેધરલેન્ડ્સમાં ભારતીય સાઈકલની નિકાસમાં વધારો થવાથી એ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ વૃદ્ધિ આંતરરાષ્...

July 17, 2024 12:09 PM

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી – GMERSની 13 મેડિકલ કૉલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી - GMERSની 13 મેડિકલ કૉલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું છે, જે અનુસાર સરકારી ક્વૉટાની 75 ટકા એટલે કે 1500 જેટલી બેઠકો માટેની ફી ઘટાડીને 3 લાખ 75 હજાર રૂપિયા, જ્યારે કે મેનેજમેન્ટ ક્વૉટાની બેઠકો માટેની વાર્ષિક ફી 12 લાખ કરવામાં આવી છે. આ પૂર્વે સરકારી ક્...

July 17, 2024 11:46 AM

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ચાર ...

July 16, 2024 8:10 PM

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે :નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી

ભારત તેના પ્રયત્નો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે એમ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું હતું.ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ, HLPFની સામાન્યચર્ચામાં ટકાઉ વિકાસ અને સર્વસમાવેશી વૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મુકતાશ્રી બેરીએ જણાવ્યું હતું ...

July 16, 2024 8:07 PM

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ભારત-મોરેશિયસની વિશેષ અને લાંબીભાગીદારી અંગે ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું કે, તેઓ  બંને દેશો વચ્ચે વિશેષસંબંધોને આગળ ધપાવવા આશાવાદી છે.શ્રી જગનૌથ અને ડોક્ટર જયશંકરે 12 ઉચ્ચ ...

July 16, 2024 8:05 PM

ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર છે. નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના 96મા સ્થાપના દિવસનું ઉદ્ઘાટન કર્યા બાદ શ્રી ચૌહાણે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક બમણી ક...

July 16, 2024 8:04 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહ અને આર મહાદેવનને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદે નિયુક્ત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહ અને આર મહાદેવનને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદેનિયુક્ત કર્યા છે.ન્યાયમૂર્તિ એન. કોટિશ્‍વર સિંહ હાલમાં જમ્‍મુ-કાશ્મીરઅને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ છે, જ્યારેન્યાયમૂર્તિ આર. મહાદેવન મદ્રાસ વડી અદાલતના ન્યાયમૂર્તિ છે.કાયદા અને ન્યાયમં...

July 16, 2024 8:02 PM

પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્તરાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે. મહાસભાના અધ્યક્ષ ડેનિસફ્રાન્સિસના કાર્યાલય દ્વારા આ કાર્યક્રમની પ્રાથમિક માહિતી આપવામાં આવી છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રની બેઠક 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.સંયુક્ત ર...

July 16, 2024 8:01 PM

સંસદના બજેટ સત્રના પ્રારંભ પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી

સંસદના બજેટસત્ર પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદનાબંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટસત્ર 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાંઆવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ...