July 19, 2024 2:44 PM

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ સંધુના મુખ્ય સાગરીતની ધરપકડ કરી

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાના કેસમાં ખાલિસ્તાની ત્રાસવાદી લખબીર સિંહ સંધુના મુખ્ય સાગરીતની ધરપકડ કરી છે. એનઆઇએએ ગઈ કાલે મધ્યપ્રદેશનાં બડવાની જિલ્લાનાં બલજીત સિંહની ધરપકડ કરી છે. એનઆઇએનાં જણાવ્યા પ્રમાણે બલજીત સિંહ પંજાબમાં લખબીરસિંહનાં એજન્ટોને શસ્ત્રો પુરા પાડતો હતો. આ શ...

July 19, 2024 2:43 PM

બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતાં સમાચાર ચેનલો બંધ કરવામાં આવી

બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓનું આંદોલન વધુ હિંસક બનતાં સમાચાર ચેનલો બંધ કરવામાં આવી હતી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગયો હતો.. ફ્રાન્સની સમાચાર સંસ્થા એએફપીનાં અહેવાલ પ્રમાણે ગુરૂવારે શરૂ થયેલી હિંસાનો મૃત્યુઆંક વધીને 39 થયો છે. જો કે સરકારે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું ન...

July 19, 2024 2:21 PM

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) આગળના કાચ પર FASTag નહીં ચોંટાડેલા વાહનો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) આગળના કાચ પર FASTag નહીં ચોંટાડેલા વાહનો પાસેથી બમણો ટોલ ટેક્સ વસૂલશે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, કાચ પર FASTagને ઇરાદાપૂર્વક ન લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને અસુવિધા થાય છે. તેમાં કહેવામાં આવ્યું છ...

July 19, 2024 2:17 PM

સરકાર આગામી સપ્તાહથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારો કરવા સહિત છ નવા બિલ રજૂ કરશે.

સરકાર આગામી સપ્તાહથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારો કરવા સહિત છ નવા બિલ રજૂ કરશે. નાણા વિધેયક ઉપરાંત, સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વ્યાપાર કરવામાં સરળતા માટે સક્ષમ જોગવાઈઓ પ્રદાન કરવા માટે 1934ના એરક્રાફ્ટ એક્ટને બદલવા માટે ભારતીય વાયુયાન વિધેયક 2024ને સૂચિબદ્ધ કર...

July 19, 2024 2:13 PM

નીટ-યુજી નું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી

નીટ-યુજી પ્રવેશ પરિક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. કોલેજની 2023ની બેચની એમબીબીએસ વિદ્યાર્થિની સુરભી કુમારીની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ તેની પાસેથી મોબાઇલ, લેપટોપ અને અન્ય વીજાણુ ઉપકરણો જપ્ત કર્યા છ...

July 19, 2024 2:10 PM

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો.

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે.એક વ્યક્તિનું લખનૌની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને આજે ટ્રેનના વેગન કોચમાંથી અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. રેલવે તરફથી મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરે દિબ્રુગઢ જતી ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગય...

July 19, 2024 12:12 PM

મહીસાગરમાં કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ, ૩ ચીફ ઓફિસરને ડીડીઓએ નોટિસ ફટકારી

મહીસાગરમાં સરવેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ અને ૩ ચીફ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી બાદ પણ મોન્સૂન રિપોર્ટમાં આર. સી. ટેસ્ટ નેગેટિવ મળી આવ્યા હતા. તેમજ 7 જેટલા પ...

July 19, 2024 11:02 AM

ચાંદીપુરા વાઇરસ : રાજ્યમાં ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્‍સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્‍સ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્...

July 18, 2024 8:22 PM

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રૂપ-એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ Aનાં અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પ...

July 18, 2024 8:21 PM

ઓડ઼િશામાં પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રત્ન ભંડારમાં રહેલી કિંમતી વસ્તુઓ અને આભૂષણોને સરકારને સોંપવામાં આવ્યા

ઓડ઼િશામાં પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રત્ન ભંડારમાં રહેલી કિંમતી વસ્તુઓ અને આભૂષણોને સરકારને સોંપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી શુભદ્વાજીની પૂજા-અર્ચના બાદ ઓડિશા સરકાર દ્વારા રચાયેલી 11 સભ્યોની સમિતિને સોંપવા માટે રત્ન ભંડાર ફરી ખોલવામાં આવ્યા, જે બાદ સાંજે તેમને સરકારી સમિતિ...