July 21, 2024 7:26 PM

વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવતાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે, તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.. સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઇ છે. તેમાં સુરત પોલીસે 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે. જેમાં પોલીસે કુલ 94 લોકોની ધરપ...

July 21, 2024 7:28 PM

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.. મચ્છર અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરાઇ રહી છે. વરસાદી ઋતુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્...

July 21, 2024 3:27 PM

કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એક વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા

કચ્છ જિલ્લામાં ગઈકાલે ફરી એક વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગુજરાત ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગઈકાલે સાંજે 7 વાગ્યાને 38 મિનિટે 2.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ મહિનામાં ભૂકંપનો આ સાતમો આંચકો આવ્યો હતો...

July 21, 2024 3:26 PM

પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડે એક દર્દીને બચાવીને એર લિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો

પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડે એક દર્દીને બચાવીને એર લિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.. દરિયાની મધ્યે એક જહાજના ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ હતી.. હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદરથી ૬૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ક્રૂ મ...

July 21, 2024 3:29 PM

રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે જણાવ્યું છે કે, રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે... તેમણે કહ્યું કે, ગુજરાત એક એવુ રાજ્ય છે, જેમાં વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલાં લોકોને પોલીસે બહાર કાઢ્યા છે.. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સર...

July 21, 2024 3:20 PM

દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો

દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો છે. સમુદ્રકિનારા વિસ્તારમાં પોલીસની બાજ નજરને કારણે મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપાયું હતું.. અંદાજે 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11 કરોડ 84 લાખ રૂપિયાની કિંમત હોવાન...

July 21, 2024 3:18 PM

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રાજ્યમાં ગુરુવંદના,પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, શામળાજી, બગદાણા, સાળંગપુરમાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કેબિનેટ મં...

July 21, 2024 7:23 PM

ગુરૂપૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ગુરૂવંદના અને ગુરૂપૂજનના કાર્યક્રમો યોજાયા

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.. રાજ્યમાં ગુરુવંદના,પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, શામળાજી, બગદાણામાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જામનગરમાં ગુરુપૂર...

July 21, 2024 2:08 PM

EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ છે. આ વર્ષ 2018માં પહેલો પે-રોલ આંકડા જાહેર થયા પછીથી એક મહિનામાં થયેલી સર્વોચ્ચ વૃદ્ધિ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ વર્ષે મે મહિનામાં લગભગ 9 લાખ 85 હજાર સભ્ય સંગઠ...

July 21, 2024 2:09 PM

જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા

જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે 29 જૂને શરૂ થયેલી યાત્રા બાદથી છેલ્લા 22 દિવસોમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા મંદિરમાં દર્શનાર્થે આવ્યા છે. ગઈકાલે 11 હજારથી વધુ યાત્રિઓએ દર્શન કર્ય...