July 22, 2024 2:25 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આગામી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા છે. આ જાહેરાત ગઈકાલે રાત્રે બાઈડન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા પત્રમાં કરી હતી. બાઈડન પત્રમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી એ તેમના જીવનનું સૌથી મોટું સન્માન છે. તેમણે ભારપૂર્વક જણા...

July 22, 2024 2:22 PM

2025ના પદ્મ પુરસ્કારો માટે આગામી 15મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે

2025ના પદ્મ પુરસ્કારો માટે આગામી 15મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. પદ્મ પુરસ્કારો, એટલે કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954 થી શરૂ કરાયેલા આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિવસે જાહેર કરવામાં આવે છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ,...

July 22, 2024 2:20 PM

સર્વોચ્ચ અદાલતે નીટ યૂજી પેપર લીક મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સવાલો પૂછ્યા

નીટ-યુજી કથિત પેપર ગેરરીતિ મામલે સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NTA ને કેટલાક સવાલોના જવાબ આપવા જણાવ્યું છે. અદાલત સમક્ષ NTAએ સ્વીકાર્યું કે આઠ જેટલા કેન્દ્રોમાં ખોટા પેપર અપાયા હતા, જોકે તેમનું સ્તર, મૂળ પ્રશ્નોપત્રો જેટલું જ હતું. આથી એનટીએ એ વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નપત્રો આપવા...

July 22, 2024 1:52 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024 – 25 માટેનું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2024-25 માટેનું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. આ સર્વેક્ષણમાં વર્ષ 2023-24નો વિકાસ દર 6.52 થી વધારીને વર્ષ 2024-25માં 7 ટકા થવાનું અનુમાન છે. આર્થિક સર્વેક્ષણ પ્રમાણે વૈશ્વિક સ્તરે અસ્થિરતા છતાં પ્રાદેશિક પરિબળોને કારણે વર્ષ 2023-24માં આર્થિક વિકા...

July 22, 2024 11:23 AM

સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ, નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2023-24 માટેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ દસ્તાવેજ નાણા મંત્રાલયના આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રાલયે લખ્યું છે કે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ...

July 22, 2024 11:19 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ધરોહર સમિતિના 46માં સત્રનું નવીદિલ્હી ખાતે ઉદ્ઘઘટન કર્યું. ભારત પહેલીવાર આ બેઠકની યજમાની કરી રહ્યું છે, જે 31 જુલાઈ સુધી ચલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો વૈશ્વિક ધરોહર કેન્દ્ર માટે 10 લાખ ડોલરના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું આ ભંડોળનો ઉપયોગ વૈશ્વિ...

July 22, 2024 11:16 AM

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટી...

July 21, 2024 8:00 PM

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે ઇઝરાયેલ અને તેના સહયોગીઓ દ્વારા કરાયેલા સંરક્ષણ ઉપાયોની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે ગઈકાલે યમનમાં હૂતીના એક સશસ્ત્ર દળને નિશાન બનાવીને હવાઈ હમલો...

July 21, 2024 7:58 PM

જાપાનમાં પ્રથમ છ માસિક ગાળામાં ખાનગી ક્ષેત્રે નાદારી વધીને 22 ટકાએ પહોંચી

જાપાનમાં પ્રથમ છ માસિક ગાળામાં ખાનગી ક્ષેત્રે નાદારી વધીને 22 ટકાએ પહોંચી છે. આ પાછળ ભાવ વધારો, મજૂરોની અછત, નબળી આર્થિક સહાય સહિતના કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક ખાનગી કંપની દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે જાપાનમાં જાન્યુઆરીથી શરૂ કરીને જૂન સુધીમાં કુલ 4 હજાર, 887 ખાનગી કંપનીઓએ નાદા...

July 21, 2024 7:58 PM

નિપાહ વાઇરસના સંક્રમણને અટકાવવા કેરળ સરકારને ત્વરીત પગલાં લેવા કેન્દ્ર સરકારનો નિર્દેશ

કેન્દ્ર સરકારે નિપાહ વાઇરસને પ્રસરતો અટકાવવા તાત્કાલિક પગલા લેવા કેરળ સરકારને નિર્દેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશનના વિવિધ પ્રતિનિધિઓનું એક જૂથ નિમાયું છે, જે કેસોની તપાસ, ઓળખ, સંપર્ક અને તકનિકી મદદ પૂરી પાડશે. આરોગ્ય મંત્રાલય અનુસાર કેરળના કોઝિકોડમાં 2023માં નિપાહ વાઇરસે દ...