July 24, 2024 8:11 PM

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીનાફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આવાસમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઊભી કરે છેઆજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યુંહતું કે વિવિધ ...

July 24, 2024 2:24 PM

સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે

સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે 19મી જુલાઈ સુધીમાં, કોલસાનું ઉત્પાદન 294 મિલિયન ટનથી વધુનું થયું છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 11 ટકા વધુ છે.કોલસા મંત્રાલયે ઉર્જા અને ખાતર ક્ષેત્રની સૂચિત કિંમતો પર કોલ...

July 24, 2024 2:14 PM

અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નાણામંત્રી નિર્મલા સીતારમણે ફગાવ્યા

ઇન્ડિયા બ્લૉકના નેતાઓએ અંદાજપત્રમાં વિપક્ષ શાસિત રાજ્યોને ભંડોળની ફાળવણીને ભેદભાવપૂર્ણ ગણાવતા સંસદ બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિપક્ષ તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર થાય તેવી માગ કરી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા મલ્લિકા અર્જૂન ખડગેએ કહ્યું કે જો સરકાર વિપક્ષની સત્તા હોય તેવા...

July 24, 2024 11:53 AM

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET -યૂજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET -યૂજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો છે. શ્રી પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પારદર્શક, કૌભાંડ મુક્ત અને ખામી રહિત પરીક્ષા પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું સરકાર એનટીએને ખામી રહિત સંસ્થ...

July 24, 2024 11:50 AM

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને બે દિવસ રેડ અલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને બે દિવસ રેડ અલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે. આવા સમ...

July 24, 2024 11:43 AM

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આ ચૂકાદો આપ્યો. અદાલતે કહ્યું હતું કે, સમગ્ર પરીક્ષાની ...

July 23, 2024 8:25 PM

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે કેન્દ્રીય અંદાજપત્ર નવ પ્રાથમિકતાઓ પર સતત ધ્યાન કેન્દ્રીત કરનારું ગણાવીને તેને ઉત્કૃષ્ટ હોવાનું કહ્યું છે

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે કેન્દ્રીય અંદાજપત્ર નવ પ્રાથમિકતાઓ પર સતત ધ્યાન કેન્દ્રીત કરનારું ગણાવીને તેને ઉત્કૃષ્ટ હોવાનું કહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આગામી વર્ષોમાં તે દેશને વિકાસના પથ પર દોરી જશે અને મહત્વના વિવિધ ક્ષેત્રોમાં અપાર તકોનાં દ્વાર ખોલશે. તેમણે ઉમેર્યું કે, આ અંદાજ...

July 23, 2024 8:24 PM

રાષ્ટ્રીય જળ જીવન મિશને દેશના 15 કરોડ ગ્રામીણ કુંટુબોને નળથી જળ પહોંચડ્યાં

રાષ્ટ્રીય જળ જીવન મિશને દેશના 15 કરોડ ગ્રામીણ કુંટુબોને પાણીનાં નળ જોડાણ પૂરા પાડવાની ઐતિહાસિક સિધ્ધિહાંસલ કરી છે. આ અભિયાને કેવળ પાંચ જ વર્ષમાં 12 કરોડ નવા જોડાણ પૂરા પાડ્યાં છે. 2019 સુધી દેશના ગ્રામ વિસ્તારોમાં 3 કરોડ ઘરોને નળથી પાણી મળતું હતું. 2018માં આ અભિયાન અંતર્ગત 2024 સુધીમાં દેશના ગ્રામ વ...

July 23, 2024 8:23 PM

દેશના ઉદ્યોગ જગતે 2024-2025ના કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું છે

દેશના ઉદ્યોગ જગતે 2024-2025ના કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું છે. ઉદ્યોગ મહાસંઘ- ફીક્કીના અધ્યક્ષ અનિષ શાહે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં અંદાજપત્રની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અંદાજપત્ર વૃધ્ધિલક્ષી છે અને યુવાનો, મહિલાઓ અને ખેડૂતો સહિત અનેક વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અન્ય એક ...

July 23, 2024 8:21 PM

કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી છે અને આવકની અસમાનતા ઘટાડવામાં ઉણું ઉતર્યું હોવાનું કહ્યું છે

કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી છે અને આવકની અસમાનતા ઘટાડવામાં ઉણું ઉતર્યું હોવાનું કહ્યું છે. કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે સંસદ બહાર પત્રકારો સમક્ષ બોલતાં કહ્યું કે, અંદાજપત્રમાં મનરેગા વિશે કોઇ ઉલ્લેખ કરાયો નથી.. સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પણ કેન્દ્રીય અંદાજપત્ર ફૂગાવો નાથવામાં અને બેરોજગારી ઘટા...