September 22, 2024 2:26 PM

છત્તીસગઢમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વિદર્ભમાં તેમજ છત્તીસગઢમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉમેર્યું હતું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં આવતીકાલથી શુક્રવાર સુધી જયારે બિહારમાં બુધવાર સુધી છૂટાંછવાય...

September 22, 2024 2:26 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ગેંડા સંરક્ષણના પ્રયાસોમાં સામેલ કર્મચારીઓની પ્રસંશા કરી છે. તેમણે આસામમાં કાઝીરંગાની તેમની મુલાકાતને યાદ કરી અને દરેક લોકોને આ સ્થળની મુલાકાત લે...

September 22, 2024 2:24 PM

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 280 રનથી ભવ્ય વિજય – આર.અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં એક—શૂન્યથી આગળ છે. ભારતે કુલ 515 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં 234 રન બનાવી ઑલ-આઉટ થઈ ગયું હતું. ભારત ...

September 22, 2024 2:23 PM

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પુણેની એક ખાનગી કંપનીમાં કામના બોજના કારણે કેરળનાં એક મહિલાના મૃત્યુ અંગે પંચે સ્વતઃ નોંધ લીધી છે. પંચે વ્યવસાયિક સંસ્થાઓને તેમની કાર્ય સંસ્કૃતિ, રોજગાર નીતિઓ અને નિયમોની સમીક્ષા કરવા સલાહ આપી ...

September 22, 2024 2:23 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની દિશામાં પ્રગતિને સક્ષમ બનાવવા અંગે જાપાનના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હ...

September 22, 2024 2:21 PM

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. ડેલાવેયરના વિલમિંગ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનની દ્વિપક્ષીય બેઠક દર...

September 22, 2024 2:21 PM

ડેલાવેરમાં ક્વાડ સંમેલન દરમિયાન ઑસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ન્યુયોર્ક પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અબ્લનીઝે અમેરિકાના વિલમિંગ્ટન ખાતે છઠ્ઠા ક્વાડ એટલે કે, ચતુર્ભુજ સુરક્ષા સંવાદના નેતાઓના શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી હતી. મે 2022 બાદથી આ તેમની નવમી મુલાકાત હતી. બંને નેતાએ રાજકીય અને વ્યૂહાત્મક, સંરક્ષણ અને સલામતી, વેપાર અને રોકાણ...

September 22, 2024 12:03 PM

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જ...

September 22, 2024 10:29 AM

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિ...

September 22, 2024 10:08 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિ...