August 3, 2024 8:09 PM

સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે

સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે.વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપથી અને ચૂકવણીકરવા માટે પણ વીમા કંપનીઓ સરકારે જણાવ્યું છે..  કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, LICને PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસીધારકોના સંબંધમાં...

August 3, 2024 8:07 PM

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ આજે ભારત મંડપમ ખાતે જયપુરિયા ગ્રુપ ઓફ એજ્યુકેશનલઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આયોજિત 5મા ડૉ.રાજારામ જયપુરિયા મેમોરિયલ લેક્ચરને સંબોધિત કરી રહ્યા હતા.કોવિંદે કહ...

August 3, 2024 8:02 PM

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી.. અગ્નિશમન સેવા દ્વારાઆગને બુઝાવવાની કામગીરી યુધ્ધના ધોરણે થઇ રહી છે.. 41 હેલિકોપ્ટર, 542 એન્જિન, 180 ડોઝર્સ અને 148 વોટર ટેન્ડર દ્વારાચાર હજારથી વધુ કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા માટે મથામણ કરી રહ્યાં છે.. વિકરાળ આગની ચારકા...

August 3, 2024 8:01 PM

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે.તેની સત્તાવાર વેબસાઇટ પર અમેરિકાના દૂતાવાસે જાહેર  કરેલા એક નિવેદનમાં જણાવાયું છેકે આક્રમક વિરોધ પ્રદર્શનને કારણે સરકારના પ્રતિભાવને કારણે અમેરિકન નાગરિકોએતકેદારી રાખવી જરૂરી છે.  કોઇ પણ વિર...

August 3, 2024 7:59 PM

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે  દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ – આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે  દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ - આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે.મીડિયા અહેવાલો પર સુઓ-મોટો સંજ્ઞાન લેતા, પંચે ચાર અઠવાડિયામાં દિલ્હીસરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચે અવલોકન કર્યું છ...

August 3, 2024 7:58 PM

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે.મીડિયા અહેવાલો અનુસાર, આ પગલું ક્યુબાના ગ્વાન્ટાનામોખાડી ખાતેના લશ્કરી કમિશને જાહેરાત કર્યાના બે દિવસ પછી આવ્યું છે.. આ હુમલાનાઆરોપી ખાલિદ શેખ મોહમ્મદ અને હ...

August 3, 2024 7:56 PM

જમ્મુ-કાશ્મીર સરકારે નાર્કો-આતંકવાદ સાથેસંકળાયેલા હોવાના આરોપમાં છ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે

જમ્મુ-કાશ્મીર સરકારે નાર્કો-આતંકવાદ સાથેસંકળાયેલા હોવાના આરોપમાં છ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અધિકારીઓએ શનિવારેઆ જાણકારી આપી.એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચ પોલીસકર્મીઓ અને એક શિક્ષકને ડ્રગના વેચાણદ્વારા ટેરર ફંડિંગ માં સામેલ થવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું કે, લેફ્ટનન...

August 3, 2024 7:54 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું. નાગરિકોને એક જ સ્થળેથી તમામ સેવા ઉપલબ્ધ થશે. આ 32 સિટી સિવિક સેન્ટરના લોકાર્પણના આ દ્વિતીય તબક્કામાં બાલાસિનોર, પાટડી, કપડવંજ, બોટાદ સહિતની નગરપાલિકા...

August 3, 2024 7:52 PM

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ JEE તથા NEET પરીક્ષામાં ઉત્તીર્ણ થયા

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ સંયુક્ત પ્રવેશ પરીક્ષા - JEE તથા રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા - NEETમાં ઉત્તીર્ણ થયા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં કુલ ૪૫૨ આદિજાતિ વિદ્યાર્થીએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો છે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાય...

August 3, 2024 7:47 PM

રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો. જેમાં વિવિધ ૭ કંપની ૨૩૦ જેટલી વેકેન્સીઓ સાથે આ ભરતી મેળામાં જોડાઇ હતી. દરમિયાન ૧૦૦ થી વધુ મહિલાની વિવિધ કંપનીમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિ...