September 26, 2024 7:51 PM

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આજે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આજે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીકાંતે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં દેશબંધુ આયુષ શેટ્ટીને 21-13,21-18થી હરાવ્યા હતા. મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ત્રીસા જોલીની ભારતની ત્રીજી ક્રમાંકિત જોડીએ પણ લિન ચિ...

September 26, 2024 7:48 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું. અંદાજે 130 કરોડ રૂપિયાની કિંમતની ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર, રાષ્ટ્રીય સુપરકોમ્પ્યૂટિંગ મિશન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આ સુપર કોમ્પ્યૂટર પુણે, દિલ્હી અને કોલ...

September 26, 2024 7:46 PM

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો માટે બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપની ટીકા કરી

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો માટે બેરોજગારી અને ટેકાના ભાવ મુદ્દે ભાજપની ટીકા કરી હતી. હરિયાણાના કરનાલમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતા શ્રી ગાંધીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં યુવાનો બેરોજગારીને કારણે મુશ્કેલીને સામનો કરી રહ્યા છે. શ્રી ગાંધીએ ટેકાના ભાવ મુદ્દે કહ્યું કે ભાજપ સરકાર ખેડૂતોને ...

September 26, 2024 7:39 PM

ઉત્તર પ્રદેશ સરકારે આજે સવારે 155 કલાકની નોન-સ્ટૉપ મહા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે

ઉત્તર પ્રદેશ સરકારે આજે સવારે 155 કલાકની નોન-સ્ટૉપ મહા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશ 2 ઑક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ પ્રસંગે પૂર્ણ થશે. ‘સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા’ વિષય વસ્તુ આધારિત આ ઝુંબેશમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્...

September 26, 2024 7:36 PM

શ્રીલંકાના ચૂંટણીપંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે

શ્રીલંકાના ચૂંટણીપંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે. સૌથી વધુ 19 બેઠકો ગાંમ્પહા જિલ્લામાં ફાળવવામાં આવી છે. જયારે સૌથી ઓછી 4 બેઠકો ત્રિંકોમાલી જિલ્લાને ફાળવવામાં આવી છે. સૂચિત સંસદીય ચૂંટણીમાં પ્રાંતીય, બેઠકો સંસદની 225 બેઠકોનો સમાવેશ થાય છે. શ...

September 26, 2024 7:35 PM

કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ અને નામસાઈ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં અત્યારે અમલમાં રહેલ આફસ્પા એટલે કે, સશસ્ત્ર દળોને વિશિષ્ટ સત્તા આપતા ધારાનો અમલ વધુ છ મહિના લંબાવવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ અને નામસાઈ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં અત્યારે અમલમાં રહેલ આફસ્પા એટલે કે, સશસ્ત્ર દળોને વિશિષ્ટ સત્તા આપતા ધારાનો અમલ વધુ છ મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ આગામી પહેલી ઓક્ટોબરથી વધુ છ મહિના સુધી AFSPA ધારો...

September 26, 2024 7:32 PM

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન અત્યાર સુધીમાં વીસ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. લોહીની અછતને રોકવા માટે વાર્ષિક પૌષ્ટિક આહાર અને કલ્યાણ અભિયાન અતંર્ગત લગભગ એક કરોડ 88 લાખ કાર્યક્રમો યોજાયા. 1 કરોડ 45 લાખ કાર્યક્રમોમાં પૂરક આહાર પર ધ્યાન કેન્દ્રીત કરાયું. સરકારે પોષણ સાથે અભ્યાસ ઝુંબ...

September 26, 2024 7:30 PM

જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે

જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે. જેમાં જમ્મૂ જિલ્લાની 11 વિધાનસભા બેઠકો માટે 12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સરળ અને પારદર્શક મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી પંચે 1 હજાર 492 મતદાન કેન્દ્રો ઉભા કર્યા છે, જેમાંથી 609 શહેરી તેમજ 885 ગ્રામીણ વિસ્...

September 26, 2024 7:28 PM

નેપાળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે

નેપાળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. બાગમતી પ્રાંતના હેતૌડાથી કાઠમંડૂને જોડતો કાંતિ હાઇવે ગઈકાલે અવિરત વરસાદને કારણે અવરોધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર સમગ્ર નેપાળમાં સક્રીય ચોમાસાના પવનોની અસરને કારણે કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છ...

September 26, 2024 7:25 PM

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાંથી આતંકવાદને મૂળથી નાબૂદ કરાયો છે

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીરમાંથી આતંકવાદને મૂળથી નાબૂદ કરાયો છે અને તેને પેદા નહીં થવા દેવાય. ઉધમપુર જિલ્લાના ચેનાની વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારે કલમ 30 નાબુદ કરીને પક્ષ સંરક્ષક શ્યામા પ...