September 23, 2024 7:14 PM

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ વડોદરા ખાતે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ વડોદરા ખાતે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાની સમીક્ષા કરી હતી. શ્રી આઠવલેએ વડોદરા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છાત્રો માટેની શિષ્યવૃત્તિ, હોસ્ટેલ સુવિધા, નિવાસી શ...

September 23, 2024 7:13 PM

ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે

ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમા...

September 23, 2024 7:11 PM

હવામાન વિભાગે આગામી સાત દિવસ સમગ્ર રાજ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે

હવામાન વિભાગે આગામી સાત દિવસ સમગ્ર રાજ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોકકુમાર દાસે જણાવ્યું કે, રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસું 17 સપ્ટેમ્બર સુધી વિદાય લેવાનું હતું, પરંતુ હાલની આગાહીને જોતા હવે રાજ્યમાં પાંચ ઑક્ટોબર સુધી ચોમાસું રહે તેવી આગાહી છે...

September 23, 2024 3:13 PM

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સંભાવના છે. હવામાન વિભાગે 2...

September 23, 2024 3:12 PM

રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બુલન્સ સેવાએ શરૂ થઈ ત્યારથી આ ઑગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક એક કરોડ 66 લાખથી વધુ કૉલ સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે

રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બુલન્સ સેવાએ શરૂ થઈ ત્યારથી આ ઑગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક એક કરોડ 66 લાખથી વધુ કૉલ સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે. તેમજ 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે પ્રસુતિ સંબંધિત 55 લાખ 39 હજારથી વધુ અને માર્ગ અકસ્માતના 20 લાખ 32 હજારથી વધુ કિસ્સામાં સેવાઓ...

September 23, 2024 3:11 PM

કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા

કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે, આજે સવારે દસ વાગ્યેને પાંચ મિનિટે રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેના કારણે નજીકના ગામોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાપરથી 12 કિલોમીટર દૂર નો...

September 23, 2024 3:10 PM

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યના હસ્તે સેગ્રિગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યના હસ્તે સેગ્રિગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબતે પર પણ ભાર મુકાયો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ગ્રામીણ વિકાસ સ...

September 23, 2024 3:09 PM

બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે

બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, પાલનપુરના આ મહિલાને ગઈકાલે બ્રેઈનડેડ જાહેર કરાતાં તેમના પરિવારજનોએ તેમની આંખ, કિડની અને લિવરનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી બીજા દર્દીઓ...

September 23, 2024 3:08 PM

પંચમહાલ જિલ્લામાં 34 હજાર 317 ખેડૂતની 27 હજાર 538 હેક્ટર જમીનના પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે

પંચમહાલ જિલ્લામાં 34 હજાર 317 ખેડૂતની 27 હજાર 538 હેક્ટર જમીનના પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. ખેડૂતોના પાક બગડતાં તેમને સરકારી સહાય મુજબ 15 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે. જિલ્લામાં નુકસાનીનો અહેવાલ સરકારને મોકલી આપ્યા બાદ સરકાર સહાયનું અનુદાન મંજૂર કરશે એમ પંચમહાલ ખેતીવા...

September 23, 2024 2:17 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનાં અમેરિકાનાં પ્રવાસનાં ત્રીજા અને અંતિમ દિવસે ગઈ કાલે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકામાં વસતા ભારતીય સમુદાય, અમેરિકાની ટોચની કંપનીના સીઇઓ અને વિવિધ રાષ્ટ્રોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારત ...