September 24, 2024 10:38 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું કે ડિજીટલ જાહેરમાળખું એક સેતુ હોવો જોઇએ અવરોધ નહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડિજિટલ જાહેર માળખુ એક સેતુ હોવો જોઈએ, અવરોધ નહીં. ગઈકાલે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં સમિટ ઓફ ફ્યુચરમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે વૈશ્વિક ફાયદા માટે, ભારત તેનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવા માટે તૈયાર છે.પ્રધાનમં...

September 23, 2024 8:04 PM

ઇઝરાયેલે આજે સવારે લેબનોનમાં કરેલા હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોત થયા છે

ઇઝરાયેલે આજે સવારે લેબનોનમાં કરેલા હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોતથયા છે, જ્યારે 400થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયાછે. તો હિજબુલ્લાએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે ઇઝરાયેલના ઉત્તર ભાગમાં અસંખ્યરૉકેટ છોડ્યા છે. વધુમાં આ નિવેદનમાં કહેવાયું છે કે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલેકરેલા હવાઈ હુમલાના જવાબમા...

September 23, 2024 8:04 PM

જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે

જમ્મૂ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં 25 લાખ, 78 હજારથી વધુ મતદાતાઓ 239 ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.અમારા જમ્મૂના સંવાદદાતા જણાવે છે કે આ તબક્કામાં જમ્મૂ કાશ્મીરના છ જિલ્લાની 26વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. જેમાં કાશ્મીરની 15 વિધાનસભા જ્યારે જમ્મૂવિસ્તારની 11 વિધાનસ...

September 23, 2024 8:03 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના બીજા દિવસે ન્યૂયોર્કમાં 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે જુદી જુદી બેઠકો કરી હતી. શ્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી પી. કે. શર્મા ઓલી સાથે બેઠકમાં ભારત અનેનેપાળ વચ્ચે દ્વીપક્ષીય સંબંધ...

September 23, 2024 8:01 PM

ગૂગલના મુખ્યકાર્યકારી અધિકારી – સીઈઓ સુંદર પીચાઈએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ધ્યાન ભારતમાં પરિવર્તન લાવવા પર કેન્દ્રીત છે

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ અમેરિકાની ટેક કંપનીઓનાસીઇઓ સાથે ગોળમેજી બેઠક કરી હતી. બેઠક બાદ ગૂગલના મુખ્યકાર્યકારી અધિકારી – સીઈઓ સુંદર પીચાઈએ કહ્યુંછે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુંધ્યાન ભારતમાં પરિવર્તન લાવવા પર કેન્દ્રીત છે. તેમણે કહ્યું કે આ પ્રધાનમંત્રી મોદીનું ડિજીટલ ઇન્ડિયા વિઝન છે. શ્રી પીચાઈ...

September 23, 2024 8:01 PM

મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે

મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે. દરમિયાન સરકારેવિવિધ યોજનાઓ અને પ્રયાસો દ્વારા મહિલાઓ ખાસ કરીને ગ્રામીણ અને આર્થિક રીતે વંચિતમહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી શ્રેણીબદ્ધ યોજનાઓ સાથે વિકાસ માટે મજબૂત પાયોનાખ્યો છે.સરકારે મહિલાઓને સશક્ત કરવા અને રાષ્ટ્રીય વિકાસ માટેની તેમની ક્...

September 23, 2024 8:00 PM

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બસ અકસ્માતને પગલે 4 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25થી વધુને ગંભીરરીતે ઈજા થવા પામી છે. એક ખાનગી બસ અમરાવતીથી ધરની જઈ રહી હતી, દરમિયાનડ્રાઇવરે બસનો કાબુ ગમાવતા બસ નદીના તટમાં ખાબકી હતી. ઈજાગ્રસ્તોને  નજીકનીહૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

September 23, 2024 7:56 PM

ફિલ્મનિર્માતા કિરણ રાવની કૉમેડી ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર અવોર્ડ 2025 માટે પંસદ કરવામાં આવી છે

ફિલ્મનિર્માતા કિરણ રાવની કૉમેડી ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની શ્રેણીમાં ઑસ્કાર અવોર્ડ 2025 માટે પંસદ કરવામાં આવી છે. ભારતીય ફિલ્મ મહાસંઘે પુષ્ટિ કરી છેકે અસમિયા નિર્દેશક જાહનૂ બરુઆના નેતૃત્વમાં13 સભ્યોની સમિતિએ આમિર ખાન અને કિરણ રાવ દ્વારાનિર્મિત ફિલ્મની પસંદગી પર એકમતથી નિર્ણય લ...

September 23, 2024 7:43 PM

CBI એ આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં હત્યા અનેદુષ્કર્મ મામલે પાનીહાટી, ઉત્તર ચૌવીસ પરગણાથી તૃણમૂલ કૉંગ્રેસનાધારાસભ્ય નિર્મલ ઘોષની પૂછપરછ શરૂ કરી છે

કેન્દ્રીયતપાસ સંસ્થા –CBI એ આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં હત્યા અનેદુષ્કર્મ મામલે પાનીહાટી, ઉત્તર ચૌવીસ પરગણાથી તૃણમૂલ કૉંગ્રેસનાધારાસભ્ય નિર્મલ ઘોષની પૂછપરછ શરૂ કરી છે. નિર્મલ ઘોષને આજે સીબીઆઈ ઑફિસે સમન્સકર્યા હતા.

September 23, 2024 7:34 PM

પંચમહાલ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં આજે ૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે

પંચમહાલ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં આજે ૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. શહેરાના સરકારી વિનયન કોલેજ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં અમદાવાદ, વડોદરા અને પંચમહાલ જિલ્લાના કુલ ૦૬ જેટલી કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદ...