September 24, 2024 6:36 PM
આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ યાદવે જણાવ્યું છે કે તમાકુના તમામ પ્રકારનો ઉપયોગ હાનિકારક છે, દરવર્ષે તમાકુના સેવનને કારણે વૈશ્વિક સ્તરે 80 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરાવતા શ્રી યાદવે જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા લોકોમાં તમાકુના ...