September 24, 2024 6:36 PM

આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ યાદવે જણાવ્યું છે કે તમાકુના તમામ પ્રકારનો ઉપયોગ હાનિકારક છે, દરવર્ષે તમાકુના સેવનને કારણે વૈશ્વિક સ્તરે 80 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે આજે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરાવતા શ્રી યાદવે જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા લોકોમાં તમાકુના ...

September 24, 2024 6:31 PM

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે આજે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ગયા મહિને શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ છોડ્યા બાદ ભારત અને મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક છે...

September 24, 2024 6:28 PM

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું છે.આજે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રીએ  ભારતીય તટરક્ષકદળ  કમાન્ડરોની 41મી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય પરિષદ વિકસતા ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્ય  અને દરિયાઈ સુરક્ષાની જટિલતાઓની પૃષ્ઠભૂમિમા...

September 24, 2024 3:22 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાન પહોંચ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંત પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં યોજાનારી બેઠકમાં ભાગ લેશે. ભારત AIIBનું બીજું સૌથી મોટું શેરધારક છે. સુશ્રી સીતારમણ ભારત ...

September 24, 2024 3:19 PM

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઓસ્ટ્રેલિયન વેપારીઓને ભારતમાં વેપાર માટે આમંત્રણ આપ્યું

ઓસ્ટ્રેલિયાની તેમની મુલાકાતના પ્રથમ દિવસે, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી.. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી ગોયલે બિઝનેસ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા આયોજિત બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપી હતી.. આ બેઠકમાં અગ્રણી ઑસ્ટ્રેલિયન અને ભારતીય સીઈઓ ઉ...

September 24, 2024 3:18 PM

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ખેડૂતો અને ખેડૂત સંગઠન સાથે બેઠક કરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ખેડૂતો અને ખેડૂત સંગઠન સાથે બેઠક કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે, તેઓ લગભગ 50 ખેડૂત આગેવાનોને મળ્યા અને તેમની સમસ્યાઓ અને ચિંતાઓ સાંભળી. તેમણે કહ્યું કે, કૃષિ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે ...

September 24, 2024 3:17 PM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજસ્થાનના પ્રવાસે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજસ્થાનના પ્રવાસે છે. તેઓ જયપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ પાર્ટીના રાજ્ય મહિલા મોરચા દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં ભાગ લેશે. શ્રી વૈષ્ણવ જયપુરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પુન...

September 24, 2024 7:47 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે.. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન માટે ત્રણ હજારપાંચસો બે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર ચારસો 46 ગ્રામ્ય વિસ્તારોમાં છે. આજે 13 હજારથી વધુ મતદાન કર્મચારીઓ ...

September 24, 2024 3:12 PM

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે.. ગત મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે.. જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હ...

September 24, 2024 3:10 PM

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં માતૃશ્રાદ્ધનું અનેરું મહત્વ….

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ માટેના પવિત્ર સ્થળ માતૃગયા ખાતે એકસાથે 200 પરિવાર પૂજાનો લાભ લઈ શકે તેવું આયોજન કરાયું છે. અહીં પવિત્ર યાત્રાધામ વિકાસ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યાત્રાળુઓને મળતી સુવિધાઓ, ગોર મહારાજની સંપર્કની વિગતો, પૂજા-વિધિ માટેના સ્થળ, ઑનલાઈન નોંધણી જ...