September 24, 2024 3:00 PM

printer

સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા કારખાનામાં આગની ઘટના..

સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગ્યાના અહેવાલ છે. સુરતનાં અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, આગની ઘટનામાં અત્યાર સુધી પાંચથી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. હાલમાં પોલીસ સહિત કતારગામ અને કોસાડ અગ્નિશમન દળની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.