સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી

સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે ખાસ તપાસ ટુકડી – એસઆઇટીની રચના કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સમીક્ષા અરજી પર વિચાર કર્યા બાદ, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે રેકોર્ડ પર કોઈ ભૂલ સ્પષ્ટ નથી. સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) અને હિન્ડેનબર્ગ રિસર્ચ જેવી તૃતીય-પક્ષ સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલોને નિર્ણાયક પુરાવા તરીકે ગણી શકાય નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.