August 7, 2024 2:05 PM

printer

મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે

મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. બંને જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે. આ આદેશ અનુસાર તીક્ષ્ણ હથિયારો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જીરીબામ જિલ્લામાં, જીરીબામ નગર પરિષદ અને બોરોબેક્રા અંતર્ગત વિસ્તારોમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી પ્રતિબંધિત આદેશોમાં છૂટછાટ આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.